ધર્મ બદલવાનો તો સવાલ જ નથી આવતો: Sonakshi Sinha
Mumbai,તા.27 એક ઇન્ટરવ્યૂમાં Sonakshi Sinhaએ કહ્યું કે, ‘અમે ક્યારેય ધર્મ વિશે વિચાર્યું જ નથી. અમે માત્ર બે એવા લોકો છીએ જે એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. ઝહીરે ક્યારેય તેનો ધર્મ મારા પર નથી થોપ્યો અને મેં પણ મારો ધર્મ તેના પર નથી થોપ્યો. અમે એકબીજાની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. મેં સ્પેશિયલ […]