Shri Somnath Temple માં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપુજા સહિત ધાર્મિક કાર્ય કરાયા

Somnath,તા.15 મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન, તેમજ ગૌપુજન કર્યું હતું. શાસ્ત્રોકત વિધિવિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના સાથે આ પૂજન કરાયેલ હતા. સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા […]

ભાલકા મંદિર કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યમાં મંગળવારે ભવ્ય પંતગ મહોત્સવ ઉજવાશે

મંદિર ગ્રાઉન્ડ માં રંગેબેરંગી પતંગો થી અનોખુ દૃશ્યસર્જાશે Somnath,તા.13 ભાલકા મંદિર શ્રી કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યામાં ગ્રાઉન્ડ માં તા.૧૪ ને મંગળવાર ના ભવ્યપતંગ મહોત્સવ નું આયોજન કરાયેલ છે મંદિર ગ્રાઉન્ડ માં રંગેબેરંગી પતંગો ઉડશે તેથી આકાશ માં અનોખું દૃશ્ય સર્જાશે. આ પતંગ મહોત્સવ માં વિના મુલ્યે પતંગ,દોરો, લાડુ સહિત અનેક વસ્તુઓ પ્રસાદી રૂપે આ૫વામાં આવશે. શ્રી […]

Somnath Mahadev ના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો ત્રિ-દિવસીય કાર્યક્રમ સમાપન

Somnath, તા.૨૩ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો ત્રિ-દિવસીય કાર્યક્રમ સમાપન થવા જઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના વિકાસ માટે અહર્નીશ સક્રિય માનનીય મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, અને ગુજરાત સરકારના શીર્ષ અધિકારીઓ માટે ભક્તિ પૂર્ણ આતિથ્ય અનુભવનું સર્જન કરવામાં આવ્યું હતું. તમામ મહાનુભાવો માટે […]

Chintan Shibir-2024બીજો દિવસે, ટેક્નોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શક વક્તવ્ય સત્ર યોજાયું

સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે એ.આઈ. ટેક્નોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શક વક્તવ્ય સત્ર યોજાયું Somnath,તા.૨૨ સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે ‘સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેક્નોલોજી’ના ઉપયોગ તથા ‘એ.આઈ. અને ડેટા એનાલિટિક્સ’ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શક વક્તવ્ય સત્ર યોજવામાં આવ્યું હતું.એનવીડિયાના ડાયરેક્ટર જીગર હાલાણીએ સરકારની જન કલ્યાણકારી સેવાઓની […]

Somnath માં રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો

Prabhaspatan તા 21પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં આજે તા.21થી તા.23 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિરનો આજે બપોરે પ્રારંભ થયો છે. આ ચિંતન શિબિરમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તથા 195થી વધુ સનદી અધિકારીઓ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના રોડ મેપ અંગે ચર્ચા-મનોમંથન કરવાના છે. ચિંતિન શિબિરમાં સહભાગી થવા […]

Shri Ajotha Ahir Samaj દ્વારા આયોજીત યદુવંશી સમુહ લગ્નોત્સવ

Somnath તા.૧૩        ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં આજોઠા ગામે ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડની સીધી દેખરેખ હેઠળ ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના આહીર સમાજ દ્વારા સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમા ગામની ૨૧ દીકરીઓ અને ૧૧ દીકરાઓ મળી કુલ ૩૨ લગ્ન ગામની બાજુમાં દેવાયતભાઈ પંપાણીયાના નાળિયેરીના બગીચામાં ભવ્ય પાર્ટી પ્લોટ ઉભો કરી યોજવામાં આવશે. લગ્ન લખવા, માતાજીના તેડાં, દાંડિયા […]

Somnath માં બોગસ બુકીંગથી ઠગાઈના 250 થી વધુ કિસ્સા

Somnath,તા.8દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દેશ-વિદેશથી લાખો ભાવિકો દર્શન કરવા આવે છે. ત્યારે સોમનાથના નામે ઓનલાઇન ચીટિંગના બનાવો સામે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર બુકિંગ કર્યા વગર અન્ય માધ્યમોથી બુકિંગ કરતા ભાવિકો સાથે છેતરપિંડી થઈ રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં આવા 22 જેટલા બનાવોની ફરિયાદો નોંધાઈ છે. જેમાં યાત્રિકોને રહેવા-જમવાની સુવિધા આપવાના બહાને લાખો […]

Somnathના સાનિધ્યમાં દિવાળીના તેહવારો પર ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો

Somnath,તા.26 શ્રી સોમનાથ મંદિરમાં રંગોળી, મંદિરનું દીવડાઓથી સુશોભન, મહાદેવને દીપમાળા, વિશેષ શ્રૃંગાર, ઓનલાઈન અને પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતના ધાર્મિક આયોજનટ્રસ્ટના તમામ ગેસ્ટ હાઉસ ને રોશની, રંગોળીથી સુશોભિત કરી રાત્રે યાત્રીઓ સાથે ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે આગામી દિવાળી મહોત્સવ-2024 અંતર્ગત શ્રી સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. વિવિધ મુહૂર્ત અને […]

Somnathમાં ડિમોલીશન ‘કાયદા મુજબ જ થયુ હતું’ : સુપ્રિમમાં સરકારનો જવાબ

New Delhi,તા.17તાજેતરમાં ગુજરાતમાં ગીર સોમનાથમાં સોમનાથ મંદિર પાસે વહીવટી તંત્રે મોટા બુલડોઝર એકશન લીધા હતા.આ દરમ્યાન વહીવટી તંત્રે મંદિર પાસે દરગાહ અને અનેક ધાર્મિક બાંધકામોને પણ તોડી પાડયા હતા. વહીવટી તંત્રે આ ડિમોલીશન અભિયાન માટે 58 જેટલા બુલડોઝર લગાવ્યા હતા. વિસ્તારમાં આટલા પ્રમાણમાં બુલડોઝર એકશન કેમ લેવામાં આવ્યા તેવો પ્રશ્ન સુપ્રિમ કોર્ટે પૂછતા ગુજરાત સરકારે […]