આપણે બધા ભારત માતાના પુત્ર છીએ, ભેદભાવનો કોઈ પ્રશ્ન જ નથી,Shivraj
દરેક પાત્ર ખેડૂતને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે અનેક પગલાં લીધાં છે New Delhi,તા.૧૧ મંગળવારે લોકસભામાં, તમિલનાડુના એક સાંસદે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, હું તમિલનાડુ સરકારને વિનંતી કરું છું કે જો […]