Bangladesh ની કમાન ભારત વિરોધી ચંડાળ ચોકડીના હાથમાં! હસીનાનું પણ ટકવું ભારત માટે સારું નથી

Bangladesh,તા.08 બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડ્યા પછી બાંગ્લાદેશના રાજકીય તખ્તા પર અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસ, આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાન, બેગમ ખાલેદા ઝિયા, નાહિદ ઈસ્લામ અને શફીક ઉર રહેમાન એમ પાંચ મહત્ત્નાં પાત્રો ઉભરી આવ્યાં છે. આ પૈકી મુહમ્મદ યુનુસ મધ્યમમાર્ગી કહી શકાય. બાકીનાં બધાં પાત્રો ભારત વિરોધી છે. આ ભારત વિરોધી ચંડાળ […]

Pakistan Bangladesh ની જનતા સાથે એકજૂથતાથી ઊભુ છે: શેખ હસીનાના રાજીનામાં બાદ પાકિસ્તાનની પ્રથમ પ્રતિક્રિયા

Pakistan,તા.07 શેખ હસીનાના રાજીનામાં બાદ રાજકીય ઉથલ-પાથલનો સામનો કરી રહેલા બાંગ્લાદેશની સ્થિતિ પર પાકિસ્તાને પ્રથમ પ્રતિક્રિયા આપી છે. બુધવારે પાકિસ્તાને બાંગ્લાદેશના લોકો સાથે એકજૂથતા બતાવી છે. પાકિસ્તાને કહ્યું કે, અમને આશા છે કે, બાંગ્લાદેશ ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિમાં પરત ફરશે.  હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 440 થઈ ગઈ બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓનું સરકાર વિરોધી આંદોલન હિંસક […]

ચેતવણી છતાં Sheikh Hasina એ કરી મોટી ભૂલ, છેવટે દેશ છોડી ભાગવાની નોબત આવી

ભારતે પણ પાંચમી કનારીયાઓથી ચેતવું પડશે હવે ચીન તરફી સેનાધ્યક્ષ અને ઇસ્લામિક કટ્ટરવાદીઓ બાંગ્લાદેશ પર કબ્જો જમાવી દેશે : ભારતને પૂર્વમાં એક વધુ ભય New Delhi,તા.07 ચીન તરફી સેનાધ્યક્ષ જન. ઝમાનને બાંગ્લાદેશનાં લશ્કરના વડા તરીકે નિયુક્ત કરતાં પૂર્વે ભારતે શેખ હસીનાને ચેતવ્યાં હતાં. પરંતુ તે ચેતવણી ઉપર ધ્યાન નહીં આપવાને લીધે આખરે તેઓને દેશ છોડવો […]

Sheikh Hasina ની પાર્ટીના 20 નેતા મોતને ઘાટ ઉતારાયા, 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા

Bangladesh,તા,07 હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના દેખાવોથી ભડકેલી ચિંગારીએ હવે આખા દેશને ભરડામાં લીધો છે. હજુ પણ મોટા પાયે હિંસા ચાલુ છે. જ્યારે ચોંકાવનારા અહેવાલ એ છે કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને હાલમાં ભારતમાં શરણ લેનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ […]

Bangladesh હિંદુઓની સુરક્ષાની જવાબદારી લે, સ્થિતિ પર અમારી ચાંપતી નજર; સંસદમાં વિદેશ મંત્રી Jaishankar

New Delhi,તા.06 બાંગ્લાદેશમાં હિંસાના કારણે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું દીધું છે અને હાલ તેઓ ભારતમાં આશરો લઈ રહ્યા છે, ત્યારે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ અંગે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ઢાકાના વહિવટી તંત્ર સાથે સંપર્ક છીએ અને ત્યાંના રાજદૂતો અને હિંદુઓની […]

Reservation ની આગ: કોણ છે એ ત્રણ વિદ્યાર્થીઓ જેમના આંદોલનથી શેખ હસીનાની ખુરશી હોમાઈ

Bangladesh,તા.06 બાંગ્લાદેશમાં તાજેતરમાં જ સ્વાતંત્ર્ય સેનાનીના વંશજો માટે નોકરીમાં 30% ક્વોટાને હાઈકોર્ટે મંજૂરી આપતા દેશમાં જોખમી તંગદિલી ઊભી થઈ હતી. કુલ 17 કરોડની વસતીવાળા આ દેશમાં લગભગ સવા ત્રણ કરોડ યુવા બેરોજગારો છે. દેશના વિદ્યાર્થી આલમે હાઈકોર્ટના આ આદેશનો વિરોધ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓના સંતાનો માટેના ક્વોટાને રદ કરવાની માંગ સાથે વ્યાપક વિરોધ કર્યો છે. જ્યારે […]

Sheikh Hasina તો બચી ગયા, અમને બચાવો…: વિઝા વગર ભારતમાં આશરો લેવા માંગે છે બાંગ્લાદેશી નેતાઓ

Bangladesh ,તા.06  બાંગ્લાદેશમાં છેલ્લા 15 વર્ષોથી સરકાર ચલાવી રહેલા શેખ હસીનાએ સોમવારે પીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ અને તેઓ હેલીકોપ્ટર દ્વારા ભારત આવી ગયા. હાલમાં તેઓ ભારતમાં જ છે અને અહીંથી તેઓ બ્રિટેન જઈ શકે છે. બ્રિટેનથી રાજકીય શરણની મંજૂરી મળ્યા બાદ તેઓ લંડન જઈને રહેવા માંગશે. આમ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાંથી કોઈક રીતે […]

Bangladesh માં સ્થિતિ વધુ વણસી, ક્રિકેટરો ટાર્ગેટ બન્યા, ટીમના પૂર્વ કેપ્ટનના ઘરમાં આગ ચાંપી

Bangladesh,તા.06 ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં જનતા વર્તમાન શેખ હસીના સરકાર સામે બળવા પર ઉતરી આવી છે. હજારોની સંખ્યામાં લોકોએ શેખ હસીનાના નિવાસ સ્થાન તરફ કૂચ કરી હતી, જેને પગલે હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધુ હતું અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. જોકે, ત્યારબાદ પાડોસી દેશમાં હિંસા વધુ ફેલાઈ ગઈ છે. સ્થિતિ એટલી વણસી […]

કોણ છે નોબેલ પુરસ્કાર વિજેતા Mohammad Yunus, જેઓ બની શકે છે બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન

Bangladesh,તા.06  બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં 5 ઓગસ્ટે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત આવી ગયા છે. ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર શેખ હસીનાને NSA અજિત ડોભાલ મળ્યા હતા અને હવે એવી ચર્ચા છે કે […]

Bangladesh: આ ૫ કારણો જે શેખ હસીના પર ભારે પડ્યા

Dhaka, તા.૫ શેખ હસીનાને દેશમાં વ્યાપક રીતે ખરાબ થઈ ચુકેલી હાલતની વચ્ચે આખરે રાજીનામું આપવું પડ્યું છે. એવા સમાચાર છે કે, બાંગ્લાદેશ છોડીને વિદેસમાં કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે. આખરે એવા કયા કારણો છે, જેના કારણે શેખ હસીના વિરુદ્ધ છેલ્લા કેટલાક સમયમાં બાંગ્લાદેશમાં તેમના વિરુદ્ધ ગુસ્સો વધતો ગયો, તે અલોકપ્રિયા થઈ ગયા. તેના કારણે […]