બાંગ્લાદેશ સરકાર ચિન્મય પ્રભુને તાત્કાલિક મુક્ત કરેઃ Sheikh Hasina

જસ્ટિસ મેહબુબે જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં હાઇકોર્ટની દરમિયાનગીરીની જરૂર નથી. સરકાર યોગ્ય પગલા લઇ રહી છે Bangladesh, તા.૨૯ બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇસ્કોનના મહંત ચિન્મય પ્રભુની ધરપકડની નિંદા કરતા શેખ હસીનાએ કહ્યું છે કે આ ખૂબ જ અન્યાયી કૃત્ય છે. વચગાળાની સરકારે તેમને તાત્કાલિક મુક્ત […]

Sheikh Hasina ને સોંપી દો, નહીંતર…: બાંગ્લાદેશે ફરી ભારતને આપી ચીમકી

Bangladesh,તા.19 ભારતમાં શરણાર્થી બનીને રહી રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને બાંગ્લાદેશ સતત નિવેદનો આપી રહ્યું છે. ત્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ફરી એક વખત ભારતને ચીમકી આપી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં કાયદા મંત્રી આસિફ નઝરુલે શુક્રવારે ભારતને ચીમકી આપતા કહ્યું હતું કે, ‘શેખ હસીનાને સોંપી દો તેમનું પ્રત્યાર્પણ જરૂરી છે અને જો ભારત શેખ […]

Sheikh Hasina ની પાર્ટીના કાર્યકરોની હાલત કફોડી, ઘરે જવા લાખો રૂપિયાની થઈ રહી છે વસૂલી

Bangladesh,તા.27 બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર દરમિયાન ઘમંડમાં ફરતા આવામી લીગના નેતાઓના દહાડા પૂરા થઈ રહ્યાં છે. ભારે વિરોધથી શેખ હસીનાની સરકાર પડ્યા તેના પણ બે મહિના પૂરા થશે, પરંતુ તેમની પાર્ટી આવામી લીગના નેતાની હાલત હજુ સુધરવાનું નામ નથી લઈ રહી. વિરોધ પ્રદર્શન દરમિયાન લીગના ઘણાં નેતાઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ઘણાંની તો દેશ […]

Sheikh Hasina ની સરકાર પાડી દેવા પાછળ આ હતો માસ્ટરમાઈન્ડ’ ખુદ મોહમ્મદ યુનુસે કર્યો ઘટસ્ફોટ

Bangladesh,તા.27 બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલન આપમેળે થયું નહોતુ. તેનો અર્થ સ્પષ્ટ છે કે શેખ હસીનાની સરકાર પાડી દેવા પાછળ એક ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. જેના માસ્ટરમાઈન્ડની જાણકારી પોતે મોહમ્મદ યુનુસે આપી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા આવેલા મોહમ્મદ યુનુસે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં હાજરી આપી. આ સંમેલનમાં તેમણે તે વ્યક્તિનો પરિચય કરાવ્યો […]

Mohammed Yunus શેખ હસીનાની રાજકીય ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી

મોહમ્મદ યુનુસે ભારતને બંને દેશો વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરી શેખ હસીનાને ચૂપ કરાવવા જણાવ્યું છે Dhaka, તા.૫ બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસે શેખ હસીનાની ટિપ્પણીઓ પર ફરી એક વાર નિશાન સાધ્યું છે. આ દરમિયાન તેમણે ભારત માટે પણ ચીમકી આપતા શબ્દો ઉચ્ચાર્યા છે. તેમણે ભારતમાં રોકાયેલા શેખ હસીનાની રાજકીય ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી આવા નિવેદનોને […]

Sheikh Hasina સાથે ‘હેત’ તોડવા બાંગ્લાદેશના નેતાની ભારતને ચેતવણી

હસીના ક્યાં સુધી ભારતમાં રોકાશે તે અંગે કેન્દ્ર સરકાર મૌન શેખ હસીના સરકાર વિરોધી દેખાવોમાં 1,000થી વધુ લોકોનાં મોત થયા, 400થી વધુએ આંખો ગુમાવી : વચગાળાની સરકાર Dhaka,તા.30 પૂર્વ રાજદૂતો, સરકારી અધિકારીઓ, નેતાઓ અને થિંક-ટેંક સાથે મળીને ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારતે ભૂતકાળ ભૂલાવીને બાંગ્લાદેશ સાથે નવેસરથી સંબંધો બાંધવા […]

Hasina government ના પતન પછી ૩૨ પોલીસ સ્ટેશનના વડાઓની બદલી

Dhaka,તા.૧૯ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા હતા. ૧૮ ઇન્ચાર્જ અધિકારીઓની બદલી બાદ ઢાકાના ૩૨ પોલીસ સ્ટેશનના વડાઓની બદલી કરવામાં આવી છે. સોમવારે આ માહિતી આપવામાં આવી હતી. બાંગ્લાદેશ મીડિયા અનુસાર, ટ્રાન્સફરનો ઓર્ડર રવિવારે મધરાતે આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ઢાકા મેટ્રોપોલિટન પોલીસ હેઠળના તમામ ૫૦ પોલીસ […]

નાસવા જતાં મંત્રીઓને પકડ્યા, દોરડા વડે બાંધીને લઈ ગઈ પોલીસ,Sheikh Hasina ના સાથીઓ પર તવાઈ

Bangaladesh,તા.14 બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના રોકાણ બાબતોના સલાહકાર સલમાન એફ રહેમાન અને પૂર્વ કાયદામંત્રી પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા અને એક કલાકમાં જ તેમના પર ડબલ મર્ડરનો આરોપ મૂકાયો હતો. બાંગ્લાદેશના હિન્દુ નેતાઓએ 278 સ્થળોએ […]

Bangladesh માં શેખ હસીના સામે હત્યાના આરોપનો કેસ નોંધાયો, FIR

Bangladesh,તા.13  બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. હવે બાંગ્લાદેશમાં શેખ હસીના સામે કેસ નોંધાવાની શરુઆત થઈ ગઈ છે. જોકે, હાલમાં તેમની સામે કરિયાણાની દુકાનના માલિકની હત્યાનો કેસ નોંધાયો છે. 19 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મોહમ્મદપુર વિસ્તારમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે ફાયરિંગમાં મોહમ્મદપુરના કરિયાણાની દુકાનના માલિક અબૂ સઈદનું […]

United States એ શેખ હસીનાના આરોપને પાયાવિહોણા ગણાવ્યા, બાંગ્લાદેશની સરકારને લઈને આપ્યું નિવેદન

America,તા.13 અમેરિકાએ બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને રાજકીય ઉથલપાથલમાં પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન પિયરે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં તખ્તાપલટમાં અમેરિકાની સંડોવણી નથી. કોઈપણ વાતચીત અથવા આવા અહેવાલો માત્ર અફવા છે. બાંગ્લાદેશના લોકોએ દેશની સરકારનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ. આ અમારું સ્ટેન્ડ છે.’ જાણો શું છે મામલો બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન […]