બાંગ્લાદેશ સરકાર ચિન્મય પ્રભુને તાત્કાલિક મુક્ત કરેઃ Sheikh Hasina
જસ્ટિસ મેહબુબે જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં હાઇકોર્ટની દરમિયાનગીરીની જરૂર નથી. સરકાર યોગ્ય પગલા લઇ રહી છે Bangladesh, તા.૨૯ બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇસ્કોનના મહંત ચિન્મય પ્રભુની ધરપકડની નિંદા કરતા શેખ હસીનાએ કહ્યું છે કે આ ખૂબ જ અન્યાયી કૃત્ય છે. વચગાળાની સરકારે તેમને તાત્કાલિક મુક્ત […]