ટ્રેન હાઇજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના PM શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો

New Delhi,તા.12 પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા ગઈકાલે મંગળવારે એક ટ્રેન હાઇજેક થઈ હતી. જેમાં અંધાધૂધ ગોળીબારના કારણે ઘણા મુસાફર ઘવાયા હતા. આ ટ્રેનમાં 500થી વધુ પેસેન્જર સવાર હતા. આ આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારતને જવાબદાર ઠેરવ્યો છે. બલૂચ વિદ્રોહીઓએ સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કરી દીધા હતા. પાકિસ્તાનની […]

6 મંત્રાલય બંધ, દોઢ લાખ નોકરીઓનો અંત, કંગાળ Pakistan આર્થિક કટોકટીમાં ફસાયું

Pakistan,તા,30  રોકડની તંગીથી ત્રસ્ત પાકિસ્તાને વહીવટી ખર્ચ ઘટાડવાના ભાગરૂપે 1,50,000 સરકારી પોસ્ટ નાબૂદ કરવાની સાથે છ મંત્રાલયો બંધ કરવાની અને અન્ય બે મંત્રાલયોને ભેગા કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનની નવી જાહેરાતો આઈએમએફ સાથે 7 અબજ ડોલરની લોન મામલે થયેલી સમજૂતીના ભાગરૂપે છે. પાકિસ્તાન આર્થિક કટોકટીમાં ફસાયું  ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે 26 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનને મંજૂર કરેલી […]