Mohan Bhagwat કહ્યું કે ‘તમે ભગવાન છો કે નહીં તેનો નિર્ણય લોકોને કરવા દો
Manipur,તા.06 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે કોણ સારું કાર્ય કરી રહ્યું છે કે નહીં, તે નક્કી કરવું લોકોનું કામ છે. કોઈએ પણ પોતાને ભગવાન માની લેવું જોઈએ નહીં. આ નિર્ણય તો લોકોને કરવાં દેવો જોઈએ કે તેઓ કોઈને શું માને છે. મોહન ભાગવત મણિપુરમાં બાળકોના શિક્ષણ માટે કામ કરનાર શંકર દિનકર […]