Jammu-Kashmirમાં સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર માર્યા

Jammu-Kashmir.તા.28 જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આજે વહેલી સવારે આતંકવાદીઓએ સૈન્ય એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી અને હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, હવે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળે હાલમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.   સૈન્યના કાફલા પર હુમલો કરનારા 3 આતંકી ઠાર જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સોમવારે […]

Jammu and Kashmir માં આતંકવાદીઓ સાથે અથડામણ, સૈન્યના કેપ્ટનનું બલિદાન, 4 આતંકવાદી ઠાર

Jammu and Kashmir,તા.14 જમ્મુ-કાશ્મીરમાં ડોડાના અસ્સર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન શહિદ થઈ ગયો છે  જ્યારે બીજી તરફ સેના દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા હોવાની આશંકા છે. ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની તલાશ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં એક […]