Rajkot: Saurashtra Universityનો 59મો પદવીદાન સમારોહ કાલે

Rajkot તા.3 Saurashtra University નો 59મો પદવીદાન સમારોહ આવતીકાલે તા.4ને મંગળવારના રોજ બપોરના 3.30 કલાકે કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે આયોજીત કરવામાં આવેલ છે જેની તૈયારીઓને કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ પદ્વીદાન સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવેલ હતો પરંતુ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી નાદુરસ્ત તબીયતના […]

NET, GSET ,PET પાસને પણ હવે Ph.D માં પ્રવેશ અપાશે

Rajkot,તા.2સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે પીએચ.ડી.માં કુલ 26 વિવિધ વિષયની ખાલી રહેલી 171 જગ્યા પર પ્રવેશ આપવા માટે કુલપતિની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી. જેમાં ભૂતકાળમાં નેટ, જી-સેટ પાસ કરી હોય તેઓ તથા યુનિવર્સિટીની પેટ પરીક્ષા પાસ કરી હોય અને પરીક્ષાની વેલિડિટી પૂરી થઈ ન હોય તેવા વિદ્યાર્થીઓને માત્ર ચાલુ વર્ષ માટે પ્રવેશ માટે લાયક ગણ્યા છે.  આ […]

Rajkot પીએચડી.મા પ્રવેશ મામલે કોંગ્રેસનો કુલપતિની ઓફીસમા,હલ્લાબોલ તાળાબંધી કરી

કુલપતિને સલાહકરો બદલવા કોંગ્રેસ સૂચન  બાકી તમારૂ નાવ ડૂબશેના આક્ષેપો Rajkot તા.૨૦     વિવાદોનો મધપૂડો કહી શકાય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામા પણ કઈકને કઈક  વિવાદો વકર્યા કરે છે તેમ આ વર્ષે પણ પીએચડીની ૮૦% સીટો ખાલી રહેતા બે દિવસ પહેલા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુત અને તેની ટીમે કુલપતિને રજૂઆત કરીને નિર્ણય બદલાવવા ચિમ્મકી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં મનુભાઈ વોરા ઓપન એર થિયેટર ખુલ્લું મુકાયું

Rajkot તા.૧૬ રાજકોટ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત ઓપન એર થિયેટરને ખુલ્લું મૂકતા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, ‘‘ માનવીનો ભાવનાત્મક વિકાસ થાય એ આવશ્યક છે. આજે સમાજમાં ત્યાગનો , સંવેદનશીલતાનો દુકાળ છે. પેહલા સંસાધન ઓછા હતા પણ એકબીજાને મદદ કરવાની ખેવના વધુ હતી અને આજે સમૃદ્ધિ વધી છે પણ […]

સૌરાષ્ટ્ર યુનીના વિવાદિત કોન્વોકેશન હોલના ૧૭ વર્ષ પૂર્ણઃ ખંઢેરમા કોંગ્રેસનો પ્રતિકાત્મક વિરોધ

કોંગ્રેસે ખંઢેરનુ નામ ‘‘જોષીપૂરાનો ઉતારો’’આપ્યુ, નાટકીય રીતે રીબીન કાપી ઉદઘાટન નવી તપાસ કમિટી રચી ૧.૬૧ કરોડ રૂપિયાની વસુલાતની રાજ્યપાલ સમક્ષ કોંગ્રેસની માંગ, પુરાવાઓ અમે આપીશુઃકોંગ્રેસ Rajkot તા.૧૪   થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭ વર્ષ પહેલા ખાતમૂહર્ત થયેલા એક બાંધકામ હજુ પૂર્ણ ના થયાના ઘટસ્ફોટ કરીને સંઘ અને ભાજપ સરકારની નિષ્ફળતાના આક્ષેપો કરી […]