શરમજનક પરાજય બાદ હવે Team India માંથી બહાર થઈ શકે છે આ ખેલાડી
Bangalore,તા.21 ભારતીય ક્રિકેટ ટીમને બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પહેલા દાવમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ભારતે બીજી ઇનિંગમાં 462 રન બનાવીને ન્યૂઝીલેન્ડને 107 રનનો ટારગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી હતી. અનફિટ હોવાને કારણે શુભમન ગિલ પહેલી મેચમાં […]