China સાથેના સંબંધોને નવી દિશા મળી હોવાનું કહેવામાં Jaishankar ખચકાયા
ભારત અને ચીનમાં લદ્દાખ સરહદે વિવાદિત વિસ્તારોમાંથી લશ્કર પાછું ખેંચવાની સંમતિ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ ટિપ્પણી કરી છે New Delhi, તા.૧૮ ભારત અને ચીનમાં લદ્દાખ સરહદે વિવાદિત વિસ્તારોમાંથી લશ્કર પાછું ખેંચવાની સંમતિ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ ટિપ્પણી કરી છે. તેમણે શનિવારે કહ્યું હતું કે, ગયા મહિને થયેલી સમજૂતી ચીન સાથેની સમસ્યાનો […]