China સાથેના સંબંધોને નવી દિશા મળી હોવાનું કહેવામાં Jaishankar ખચકાયા

ભારત અને ચીનમાં લદ્દાખ સરહદે વિવાદિત વિસ્તારોમાંથી લશ્કર પાછું ખેંચવાની સંમતિ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ ટિપ્પણી કરી છે New Delhi, તા.૧૮ ભારત અને ચીનમાં લદ્દાખ સરહદે વિવાદિત વિસ્તારોમાંથી લશ્કર પાછું ખેંચવાની સંમતિ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ ટિપ્પણી કરી છે. તેમણે શનિવારે કહ્યું હતું કે, ગયા મહિને થયેલી સમજૂતી ચીન સાથેની સમસ્યાનો […]

ભારત અને રશિયા વચ્ચે ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનો વેપાર થશે,S Jaishankar

રશિયા ભારત માટે ક્રૂડ ઓઈલ અને ખાતરના મુખ્ય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે New Delhi,તા.૧૩ ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર, અર્થતંત્ર, વૈજ્ઞાનિક ટેક્નોલોજી બાબતો પરના આંતર-સરકારી કમિશનની ૨૫મી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું હતું. રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રશિયાના પ્રથમ નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવ કરી […]

શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં India પણ ભાગ લેશે

એસ જયશંકર પહેલી વાર ઈસ્લામાબાદનો પ્રવાસ કરશે New Delhi, તા.૪ શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભારત પણ ભાગ લેશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેના માટે પાકિસ્તાન જશે. લગભગ ૧૦ વર્ષ બાદ ભારતના કોઈ લીડર પાકિસ્તાનની મુલાકાત લેશે. એસ જયશંકર વિદેશ મંત્રી તરીકે પહેલી વાર ઈસ્લામાબાદનો પ્રવાસ કરશે. લાંબા સમયથી તેને લઈને વિચાર વિમર્શ ચાલી રહી હતી […]

India again in Maldives : જયશંકર માલદીવના વિદેશ મંત્રી, પ્રમુખ મોઇજ્જુને પણ મળ્યા

 મોઇજ્જુની ચીન તરફી નીતિમાં ઓટ આવવા સંભવ હિન્દ મહાસાગરના હાર્દ સમાન વિસ્તારમાં રહેલો આ દ્વિપ સમુહ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે માલે :તા,12 ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર માલદીવની ૩ દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓએ માલદીવના વિદેશ મંત્રી મૃસા ઝમીર સાથે સઘન મંત્રણાઓ કરી હતી. જેમાં અતિ મહત્ત્વના તેમા સામાજિક વિકાસના કાર્યક્રમો ઉપર સૌથી વધુ ભારત […]

Bangladesh હિંદુઓની સુરક્ષાની જવાબદારી લે, સ્થિતિ પર અમારી ચાંપતી નજર; સંસદમાં વિદેશ મંત્રી Jaishankar

New Delhi,તા.06 બાંગ્લાદેશમાં હિંસાના કારણે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું દીધું છે અને હાલ તેઓ ભારતમાં આશરો લઈ રહ્યા છે, ત્યારે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ અંગે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ઢાકાના વહિવટી તંત્ર સાથે સંપર્ક છીએ અને ત્યાંના રાજદૂતો અને હિંદુઓની […]

ઈન્ડો-પેસિફિકમાં સ્વતંત્રતા અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે: S Jaishankar

Tokyo,તા.૨૯ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે કહ્યું હતું કે ’ક્વાડ’ દેશો વચ્ચેનો સહકાર જ સુનિશ્ચિત કરી શકે છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર મુક્ત, ખુલ્લો, સ્થિર અને સુરક્ષિત રહે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જૂથ અહીં લાંબા સમય સુધી રહેશે અને વધુ મજબૂત બનશે. જયશંકરે ટોક્યોમાં ’ક્વાડ’ (ક્વાટર્નરી સિક્યુરિટી ડાયલોગ) દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પોતાના સંબોધનમાં […]