POK ખાલી કરી દો કાશ્મીર સમસ્યા ઉકેલાઈ જશે : Jaishankar

London,તા.06 બ્રિટનની પાંચ દિવસની મુલાકાતે લંડન પહોંચેલા વિદેશમંત્રી  એસ.જયશંકરે કાશ્મીર અંગે એક તડ અને ફડ જેવા વિધાનમાં કાશ્મીર સમસ્યા ઉકેલવા કલમ 370ની નાબુદીને પ્રથમ પગલુ ગણાવ્યુ હતું અને બાદમાં કહ્યું કે ચોરાયેલા કાશ્મીરનો ભાગ જેના પર પાકિસ્તાને કબ્જો કર્યો છે તે પરત આવે તો આ પ્રશ્નનો ઉકેલ આવી જશે. લંડનના ચૈથમ હાઉસ ખાતે એક ડિપ્લોમેટીક […]

ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિમાં S. Jaishankar ને પ્રથમ હરોળમાં સ્થાન

Washington,તા.21 અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મુદે વિવાદ વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર વિદેશમંત્રી એસ.જયશંકરને શપથવિધિ સમારોહમાં પ્રથમ હરોળમાં સ્થાન અપાયું હતું. શ્રી જયશંકરે પ્રમુખ ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પત્ર પણ સુપ્રત કર્યા હતા. કેપીટલ રોટુંન્ડા તરીકે ઓળખાતા કેપીટલ હીલના આ અસ્વસ્થ ખંડમાં શ્રી એસ.જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન એ અમેરિકામાં ટ્રમ્પ શાસન […]