પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. સિંહનું ભારત પ્રત્યેનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશેઃRSS

New Delhi,તા.૨૭ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. તેમણે ૯૨ વર્ષની વયે ગુરુવારે રાત્રે ૯ઃ૫૧ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પૂર્વ વડાપ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અધિકારી પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને દેશના વરિષ્ઠ નેતા ડૉ. સરદાર મનમોહન સિંહના […]

PM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? Kejriwalના સવાલથી RSS મોટી દુવિધામાં!

New Delhi,તા,26 દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી અને RSS સતત પ્રહાર કરી રહ્યા છે. જનતાની અદાલતમાં RSS ચીફ મોહન ભાગવતને પાંચ સવાલ પૂછ્યા બાદ હવે કેજરીવાલે તેમને પત્ર લખ્યો છે. કેજરીવાલે પોતાના પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃતિથી લઈને કેન્દ્રીય તપાસ એજન્સીના દુરુપયોગ અંગે સવાલ પૂછ્યા છે. PM મોદી […]