હવે Recharge ન કરો તો પણ નંબર બંધ થશે નહીં !

New Delhi,તા.30જો તમને પણ ચિંતા રહે છે કે તમારે વારંવાર ખર્ચાળ રિચાર્જ કરવું પડશે, તો તમારાં માટે સારાં સમાચાર છે. હવે તમારું સિમ કાર્ડ રિચાર્જ ન કરવામાં આવે તો પણ બંધ થશે નહીં. એક કરતાં વધુ સિમ કાર્ડ ધરાવતાં લોકો માટે આ સારા સમાચાર છે. હવે રિચાર્જ ન કરો તો પણ, સિમ કાર્ડ 90 દિવસ […]

Around 10,000 closed private tubewells/bores ને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે

રૂ.૧૫૦ કરોડની‘ભૂગર્ભ જળ રીચાર્જ’યોજનાને મંજૂરી Gandhinagar,તા.૩૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે તે માટે ખેત તલાવડી, બોરી બંધ અને ચેક ડેમ દ્વારા ગુજરાતમાં વિશેષ ‘જળ સંચય અભિયાન’ હાથ ધર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર […]