Virat Kohli શા માટે RCB નો કેપ્ટન ન બન્યો ?

New Delhi,તા.15 આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તાજેતરમાં જ તેમનાં નવાં કેપ્ટનની જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશનાં ખેલાડી રજત પાટીદારને ટીમ દ્વારા તેનાં નવાં કેપ્ટન બનાવવામાં આવ્યાં છે. ચાહકો માટે તે થોડું આશ્ચર્યજનક હતું, પરંતુ આવી અટકળો કરવામાં આવી રહી હતી કે વિરાટ કોહલી ફરી એકવાર આ ટીમનો કેપ્ટન બની શકે છે. આ બન્યું નહીં અને […]

આરસીબી હંમેશા મારા હૃદયનો ટુકડો રહેશે. આ ગુડબાય નથી,Mohammed Siraj

Mumbai,તા.૨૭ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મોહમ્મદ સિરાજ. આ સાત વર્ષ જૂના સંબંધને તોડવાનો સમય આવી ગયો છે. આઈપીએલ ૨૦૨૫ માટે આયોજિત હરાજીમાં આરસીબીની ટીમે તેને ખરીદ્યો ન હતો અને તે ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યો હતો. ગુજરાત ટાઇટન્સે તેને રૂ. ૧૨.૨૫ કરોડમાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. આવી સ્થિતિમાં મોહમ્મદ સિરાજ ૨૦૨૫માં રમાનારી આઇપીએલમાં લાલ જર્સીમાં […]