રતન ટાટાના યુવા મિત્ર અને જનરલ મેનેજર Shantanu Naidu પણ ગમગીન

રતન ટાટાની અંતિમવિધિમાં નાયડુની આંખો ભીની થઈ, તે રતન ટાટાને રોકવાણ કરવા બિઝનેસ ટિપ્સ આપતો હતો Mumbai, તા.૧૦ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવાર રાત્રે દુનિયાને અલવિદા કહી છે. તેમના મૃત્યુના સમાચાર મળતા જ આખો દેશ શોકમાં ગરકાવ થયો છે. રતન ટાટાના સૌથી વધુ વિશ્વસનીય યુવા મિત્ર અને જનરલ મેનેજર શાંતનુ નાયડુ પણ ગમગીન જોવા […]

Ratan Tata ને ભારતરત્ન આપવા મહારાષ્ટ્ર સરકારની માંગણી

મહારાષ્ટ કેબિનેટ દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો Mumbai,તા.૧૦ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ રતન ટાટાને ‘ભારત રત્ન’ આપવાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઉદ્યોગપતિ રતન ટાટાના નામનો ભારત રત્ન એવોર્ડ માટે પ્રસ્તાવિત કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં […]

Diljit Dosanjh અધવચ્ચે જ કોન્સર્ટ અટકાવી દીધો, અચાનક જ આ સમાચારથી દુઃખી થયો

Mumbai,તા,10 86 વર્ષની ઉંમરમાં ભારતીય બિઝનેસ ટાઈકુન રતન નવલ ટાટાનું નિધન થઈ ગયું. ગઈ કાલે મોડી રાત્રે મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. રતન સાહેબનું આ રીતે દુનિયાને અલવિદા કહેવાથી તમામને આઘાત લાગ્યો છે. પંજાબી ફિલ્મ કલાકાર અને સિંગર દિલજીત દોસાંઝને જ્યારે રતન ટાટાના નિધનની માહિતી મળી તો તેણે પોતાનો લાઈવ મ્યૂઝિક કોન્સર્ટ […]

Ratan Tataની અંતિમ સંસ્કાર કઈ રીતે કરાશે? જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે

New Delhi,તા,10 ટાટા ગ્રૂપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે 11.30 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં ભરતી હતાં.  તેમના પાર્થિવ દેહને બપોરે 4.00 વાગ્યે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. સુત્રોએ જણાવ્યા પ્રમાણે, તેમના અંતિમ સંસ્કાર પારસી રીતિ રિવાજ મુજબ વર્લીના સ્મશાન ઘાટ પર લઈ […]

જ્યારે PM Tata થી થયા નારાજ, વાત રાજીનામા સુધી પહોંચી, પરંતુ રાજીવ ગાંધીએ આવું થવા દીધું નહીં

New Delhi,તા,10 રતન ટાટાએ પોતાના કરિયર દરમિયાન તત્કાલીન પીએમ વી.પી. સિંહની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. વાત ટાટાના રાજીનામા સુધી પહોંચી ગઈ હતી. તેઓ રાજીનામું આપવાનું મન બનાવી ચૂક્યા હતા, પરંતુ રાજીવ ગાંધીએ આવું થવા દીધું નહીં. આ ખુલાસો પોતે રતન ટાટાએ કર્યો હતો. વાત તે દિવસોની છે જ્યારે રતન ટાટાને એર ઈન્ડિયા અને ઈન્ડિયન […]

Ratan Tata ની લવ સ્ટોરી, પ્રેમ થયો પણ અધૂરી રહી કહાની, જાણો તેમણે લગ્ન કેમ નહોતા કર્યા?

New Delhi,તા,10 દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ભારતે  બહુમૂલ્ય ‘રતન’ગુમાવી દીધુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે. ભારતની કરોડરજ્જુ ગણાતા એવા […]

કોણ બનશે Padma Vibhushan Ratan Tata નો ઉત્તરાધિકારી જે સંભાળશે 3800 કરોડનું સામ્રાજ્ય

  ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે બુધવારે (નવમી ઓક્ટોબર) મોડી રાત્રે નિધન થયુ હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ તેમના ઉદાર કાર્યો અને દૂરદર્શિતા માટે […]

Ratan Tata ના નિધનથી બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી અને શોક વ્યક્ત કર્યો.

New Delhi,તા,10 બુધવારે રાત્રે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે. તેમના આકસ્મિક નિધન પર બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા […]

Ratan Tataને ભારત રત્ન આપવાની માગ, Mumbai માં અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી

New Delhi,તા,10 દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ. […]