જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો મળશે,Ramdas Athawale

Jammu,તા.૨૮ સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર આવતા ડરતા હતા. કલમ ૩૭૦ હટાવ્યા પછી આમાં ફેરફાર થયો છે. હવે પ્રવાસીઓ કોઈ પણ ભય વગર જમ્મુ અને કાશ્મીર આવી રહ્યા છે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું છે, જે પરિવર્તનની […]

Gadkari એ તેમની સરકારના ચોથા કાર્યકાળની ગેરંટી ન હોવાની વાત કહી જે હવે ચર્ચાનો વિષય બની ગયો

Nagpur,તા,23 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે પણ કોઈ નિવેદન આપ છે ત્યારે તે ભારે ચર્ચામાં આવી જાય છે. તાજેતરમાં ગડકરીએ તેમની સરકારના ચોથા કાર્યકાળની ગેરંટી ન હોવાની વાત કહી જે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. રામદાસ આઠવલે સાથે કરી મજાક!  ખરેખર નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધ્યો હતો. જ્યાં તેમણે કેબિનેટ સહયોગી રામદાસ […]