Rajya Sabha ના સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ સુપ્રત

New Delhi, તા.10સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સતત વધી રહેલા તનાવમાં આખરે વિપક્ષોએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે મહાભિયોગ એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો હતો. રાજ્યસભાના સેક્રેટરી જનરલને બંધારણની કલમ 67-બી હેઠળ ગૃહને સભાપતિમાં વિશ્વાસ નથી તેવો પ્રસ્તાવ રજુ કરતાં હવે આ ટક્કર ચરમસીમાએ પહોંચી છે. વિપક્ષોના 60 સાંસદોએ તેના પર સહી કરી […]

Rajya Sabha ના સભાપતિ Jagdeep Dhankhar સામે વિપક્ષોનો મહાભિયોગ પ્રસ્તાવ!

New Delhi,તા.10 દેશની સંસદમાં લાંબા સમયથી સરકાર અને વિપક્ષ વચ્ચે સતત સર્જાઈ રહેલા ઘર્ષણ તથા આક્ષેપબાજી વચ્ચે હવે વિપક્ષોએ સંયુક્ત રીતે ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે ઈમ્પીચમેન્ટ-મહાભિયોગની દરખાસ્ત હવે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. શ્રી ધનખડના રાજયસભાના સભાપતિ તરીકે આગમનથી જ વિપક્ષો સાથે સતત ટકકર થઈ રહી છે અને બન્ને તરફના સંબંધો ખૂબજ તનાવભર્યા […]

Rajya Sabha માં અચાનક મહાભારત અને ધૃતરાષ્ટ્રની ચર્ચા શરૂ થઈ

New Delhi,તા.૯ સંસદના શિયાળુ સત્રના ૧૧માં દિવસે સોમવારે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ તેને બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. અદાણી અને જ્યોર્જ સોરોસ-સોનિયા ગાંધી વચ્ચેની સાંઠગાંઠ મામલે બંને ગૃહોમાં હોબાળો થયો હતો. રાજ્યસભામાં હોબાળા વચ્ચે વિપક્ષે ગૃહને ચલાવવા માટે […]