નીતિન ગડકરી, યોગી કે શાહ, PMModiના ઉત્તરાધિકારી કોણ? સરવેના પરિણામ ચોંકાવનારા

New Delhi,તા.23  ભાજપાના સમર્થકો વચ્ચે લાંબા સમયથી સવાલ ઊઠી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ છે? આ સવાલ પણ સ્વાભાવિક છે કારણ કે નરેન્દ્ર મોદીએ બે કાર્યકાળ (10 વર્ષ) પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શરૂ કરી છે. આ દરમિયાન એક સરવેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે લોકો વડાપ્રધાન મોદી […]

Rajnath Singh પાંચ દિવસની અમેરિકાની મુલાકાતે : સંરક્ષણ સોદાઓ અંગે ચર્ચા થશે

DAC દ્વારા MQ-9B ડ્રોન વિમાનો અને હોક-આઈ-360 વિમાનોની ખરીદી તેમજ ‘ક્વોડ’ની ઈન્ડો-પેસિફિક વિસ્તારની કાર્યવાહી વિષે મંત્રણા થશે New Delhi, તા.20 સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ૨૧ ઓગસ્ટથી અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે જવાના છે. ઈન્ડીયન ડીફેન્સ એકવીઝીશન કાઉન્સીલ (આઈડીએસી) દ્વારા એમક્યુ-૯બી, પ્રીડેટર ડ્રોન વિમાનો તેમજ તથા નૌસેના માટેનાં હોક-આઈ-૩૬૦ વિમાનોની ખરીદી અંગે ચર્ચા કરવામાં આવશે. સૌથી મહત્વનો મુદ્દો તો […]

જમ્મુના ડોડામાં આતંકવાદી હુમલામાં Rajnath Singh આર્મી ચીફને કડક કાર્યવાહી કરવાનો આદેશ

New Delhi,તા.૧૬ જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે (૧૬ જુલાઈ ૨૦૨૪) ના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વાત કરી. તેમણે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી હતી. મળતી માહિતી મુજબ રાજનાથ સિંહે જનરલ […]