Rajnath Singh યુએસ સંરક્ષણ મંત્રી સાથે વાત કરી

New Delhi,તા.૭ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના યુએસ સમકક્ષ પીટ હેગસેથે ફોન પર વાત કરી છે. અહેવાલો અનુસાર, બંને નેતાઓ ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે, ખાસ કરીને ગુપ્ત માહિતી શેરિંગ, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સહયોગના ક્ષેત્રોમાં, એક વ્યાપક ૧૦-વર્ષના ’માળખા’ પર કામ કરવા સંમત થયા. રાજનાથે કહ્યું કે હેગસેથ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન […]

મહાકુંભના સંગમમાં ડૂબકી લગાવવી એ મારું સૌભાગ્ય છે, Rajnath Singh

Prayagraj,તા.૧૮ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે સંગમમાં ડૂબકી લગાવી. આ પછી, તેમણે સંપૂર્ણ વિધિ અને વૈદિક મંત્રોના જાપ સાથે માતા ગંગાની આરતી કરી. તેમની સાથે રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદી સહિત ઘણા નેતાઓ હાજર હતા. બામરૌલી એરપોર્ટ પર કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુમટા નંદીએ તેમનું સ્વાગત કર્યું. રાજનાથ સિંહે સૌ પ્રથમ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર […]

પીઓકે વિના જમ્મુ-કાશ્મીર અધૂરું છે,Defence Minister

પાકિસ્તાન આતંકવાદને પ્રાયોજિત કરીને ભારતને અસ્થિર કરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે,રાજનાથ સિંહ Akhnoor,તા.૧૫ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પીઓકે અને પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે. ૯મા સશસ્ત્ર દળોના વેટરન્સ ડે કાર્યક્રમમાં બોલતા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પીઓકે વિના અધૂરું છે. પાકિસ્તાન માટે પીઓકે એક વિદેશી પ્રદેશથી વધુ કંઈ નથી. […]

સુરક્ષાના મામલે ભારત બહુ ભાગ્યશાળી નથીઃ Rajnath Singh

Bhopal, તા.૧ સુરક્ષા મોરચે ભારત બહું ભાગ્યશાળી દેશ નથી રહ્યો. આપણી સેના ઉત્તર અને પશ્ચિમી સરહદો પર સતત પડકારોનો સામનો કરી રહી છે. આપણે બેફિકર થઈને નિરાંત અનુભવી શકતા નથી. આપણા દુશ્મનો દેશની અંદર હોય કે બહાર, હંમેશા સક્રિય રહે છે તેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું. આ સંજોગોમાં આપણે તેમની ગતિવિધિઓ પર ચાંપતી […]

ટીએમસી સાંસદે મહાકાલ મંદિરમાં પૂજા કરવા માટે Rajnath Singh ની મજાક ઉડાવી

New Delhi,તા.૩૧ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની મુલાકાતની મજાક ઉડાવી હતી. હવે આ મામલે ભાજપે ટીએમસી પર પ્રહારો કર્યા છે. વાસ્તવમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ  મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આના પર ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ એક સમાચાર શેર કરતા […]

એક નેતા બંધારણની નકલ પોતાના ખિસ્સામાં રાખેઆ વાત તેમણે તેમના પૂર્વજો પાસેથી શીખી હતી,Rajnath

New Delhi,તા.૧૩ લોકસભામાં બંધારણ પર ચર્ચા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શરૂ કરી હતી. તેમણે કહ્યું કે ’૭૫ વર્ષ પહેલા બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કામ પૂર્ણ કર્યું હતું. બંધારણ સભા દ્વારા તૈયાર કરાયેલું બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ ન હતું પરંતુ તે લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ હતું.રાજનાથ સિંહે કહ્યું કે બંધારણ દ્વારા દેશમાં લોકશાહી સાચા અર્થમાં લાગુ […]

Rahul Gandhi એ રક્ષા મંત્રી રાજનાથ સિંહને ગુલાબના ફૂલ અને ત્રિરંગો આપ્યો

New Delhi,તા.૧૧ સંસદના બંને ગૃહોમાં બુધવારે પણ હોબાળો ચાલુ રહ્યો અને ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી. કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરવા માટે સંસદ પરિસરમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ ક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અનોખો વિરોધ કરતા જોવા મળ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ તરત જ કાર દ્વારા […]

હાલમાં ભારત ૧૦૦ દેશોમાં સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી રહ્યું છે,Rajnath Singh

New Delhi,તા.૧૨ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હી સંરક્ષણ સંવાદને સંબોધિત કર્યો. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભારત વિશ્વનું ડ્રોન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. આ માત્ર ભારતીય અર્થવ્યવસ્થાને જ મદદ કરશે નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા અને સ્વનિર્ભર ભારત કાર્યક્રમમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે કહ્યું કે ભારતને વિશ્વનું ડ્રોન હબ બનાવવા માટે સરકારે […]

કેન્દ્રીય રક્ષા મંત્રી Rajnath Singh ની સુરક્ષામાં મોટી ચૂક,વિદ્યાર્થીએ કોર્ડન તોડી મળવા પહોંચ્યા

Jaipur,તા.૨૩ રાજસ્થાનના જયપુરમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા કોર્ડન તોડીને એક વિદ્યાર્થી રાજનાથ સિંહને મળવા પહોંચ્યો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને ધક્કો મારીને બહાર કાઢ્યો હતો. તેના પર કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેની વાત સાંભળી. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સોમવારે રાજસ્થાનના જયપુર પહોંચ્યા, જ્યાં તેમણે […]

ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે : Defense Minister

મેં સેના કમાન્ડરોને કહ્યું કે ભારત અને વિશ્વમાં શાંતિ જાળવી રાખવા આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ New Delhi,તા.૬ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં રાજનાથ સિંહે કહ્યું છે કે, “ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે ભારત હંમેશાથી શાંતિનો ઉપાસક રહ્યો છે, હતો અને રહેશે.વિશ્વમાં ભારત એકમાત્ર એવો […]