Rajkot: આશ્રમ માટે જમીન ખરીદવાના બહાને રૂ.3 કરોડની ઠગાઇમા સૂત્રધારના જામીન મંજૂર
ગૌશાળા – આશ્રમ બનાવવા માટે જમીનના બહાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરોડોનું કૌભાંડ કર્યું હતું Rajkot,તા.03 જમીન – મકાનના બ્રોકરને આશ્રમ માટે જમીન ખરીદવાના બહાને રૂ.3 કરોડની છેતરપિંડી આચર્યાની સ્વામી સાધુ આણી ટોળકીના આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં ઝડપાયેલા સૂત્રધાર સુરેશ ઘોરીને કોર્ટે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ […]