Rajkot:નજીવી બાબતે સેલ્સમેનને છરી ઝીંકી દેવાઈ

સુન્ની મુસ્લિમ હોવા છતાં તબગીલી જમાતમાં જતાં હોવાની આશંકાએ  સગાએ હુમલો કર્યો Rajkot,તા.22 શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક કપડાના સેલ્સમેન લર કૌટુંબિક સગા સહીત ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. સુન્ની મુસ્લિમ હોવા છતાં તમે તબગીલી જમાતમાં જાવ છો તે બાબતે છ માસથી ચાલતા ડખ્ખા બાદ સેલ્સમેન યુવકને છરી ઝીંકી દેવાઈ હતી. […]

Rajkot: મેટોડામા શ્રમિકનો ફાંસોખાઇ આપઘાત

કારખાનાની ઓરડીમાં મોડી રાત્રે યુવાને ભરેલા પગલાથી પરપ્રાંતીય પરિવારમા અરેરાટી Rajkot,તા.21 લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકે પોતાની ઓરડીમાં મોડી રાત્રે અગમ્ય કારણસર ગળાફાંસો ખાય જીવન ટુકાવી લેતા પરિવારમાં અરેરાતી મચી જવા પામી છે પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જામનગર ધોરીમાર્ગ પર આવેલા મેટોડા જીઆઇડીસી માં આવેલા શિલ્પન કાસ્ટ ીલ નામના કારખાનામા કામ કરતો […]

Rajkot: બે ચેક રિટર્ન કેસમા ટ્રાયલ કોર્ટેના સજાના હુકમને યથાવત રાખતી સેશન્સ કોર્ટ

14.75 લાખના બે ચેક  પરત ફરવાનો કેસમા સોની વેપારીને 1-1 વર્ષની સજા સામે અપીલ કરી હતી Rajkot,તા.21 શહેરમાં 14.75 લાખના બે  ચેક   પરત ફરવાનો કેસમા  સોની વેપારીને ટ્રાયલ કોર્ટે ફટકારેલી સજાના હુકમ સામે કરેલી બે અપીલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી નીચેની કોર્ટના હુકમને કાયમ રાખી અને આરોપી સામે બિન જામીન લાયક સજાનો વોરંટ ઇસ્યુ કરતો […]

Rajkot: હોટલ સંચાલક ઉપર હુમલાના ગુનામાં એક શખ્સના જામીન મંજુર

રૂ.70 લાખ વસૂલવા બેલડીએ હવાલો લઈ કારને આંતરી મારમાર્યો Rajkot, શહેરના રજપુતપરાના હોટલ સંચાલક પાસેથી રૂ.70 લાખ વસૂલવા બેલડીએ હવાલો લઈ કારને આંતરી હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.શહેરમા રહેતા અને રજપુતપરામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયા હોટલેથી ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે જવા કારમાં જઈ રહ્યા હતા ત્યારે દિનેશ […]

લક્ષ્મીવાડી હવેલી દ્વારા Rajkotમાં લક્ષ્મી-નૃસિંહ મહાયજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન

Rajkot,તા.21 રાજકોટમાં સૌપ્રથમ વખત લક્ષ્મીવાડી હવેલી દ્વારા યોજાયેલ શ્રી લક્ષ્મી નૃસિંહ મહાયજ્ઞ મહોત્સવ સંપન્ન થયો. 100 કુંડીયજ્ઞમાં 3 દિવસમાં લગભગ 1700 યજમાનોએ લાભ લીધો. 30 હજાર વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો. કાશી-બનારસથી આવેલ 61 વિદ્વાન પંડિતોના વેદમંત્રોથી વાતાવરણ પવિત્ર બન્યું. સપ્તમ પીઠ આચાર્ય પરિવાના પૂ. ગો શ્રી વ્રજેશકુમાર મહારાજ, ગો.શ્રી કલ્યાતારાયજી મહારાજ (કાશી-બનારસ) શ્રી હરિરાયજી મહોદય […]

Rajkot International Airportમાં એક વર્ષમાં 10.53 લાખ Passengers નોંધાયા

Rajkot,તા.21 Prime Minister Narendra Modiના Dream Project હેઠળ Rajkotનાં હીરાસર નજીક International Green Field Airport કાર્યરત બાદ વર્ષ 2024 એક વર્ષમાં 10,53,341 Passangersએ હવાઈ સેવાનો લાભ લીધો હતો. Saurashtraમાં ઓદ્યોગિક ક્ષેત્રે હબ ગણાતા Rajkotમાં અનેક વર્ષો હવાઈ સેવા ઉપલબ્ધ છે. ગત વર્ષ 2023માં હિરાસર નજીક International Airport તૈયાર થતા તા.27મી July 2023નાં રોજ Prime Minister […]

Rajkot:ગુજરાતના બે મોટા ગજાના નેતાઓ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ

Rajkot,તા.21 ગુજરાત ભાજપના ધારાસભ્ય સી.જે ચાવડા અને કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર સામે રાજકોટ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ રજૂ કર્યા હોવાના સમાચાર સામે આવ્યાં છે. સી.જે ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા દ્વારા રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી […]

Rajkot:શેઢા પાસે પપૈયુ કાપીને નાખતા ખેડૂત પર શેઢા પડોશીએ હુમલો

Rajkot. તા.21 વિંછીયાના બંધાળી ગામની સીમમાં શેઢા પાસે પપૈયુ કાપીને નાંખતા ખેડૂત પર શેઢા પડોશીએ પાવડો ફટકારી ખોપડી ફાડી નાંખતા ખેડૂતને સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં. બનાવ અંગે વિંછીયા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી. બનાવ અંગે વિંછીયાના બંધાળી ગામે રહેતાં સાતાભાઇ માધાભાઇ ગોહીલ (ઉ.વ.52) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેન્તી હરજી ગોહિલનું નામ આપી […]

Rajkot:પ્રેમ લગ્નનો ખાર રાખી યુવાન પર કાકાજી સસરાનો હુમલો

Rajkot, તા.21 ભૂખી ગામે રહેતો યુવાન પત્ની સાથે ધોરાજી ખરીદી કરવાં આવ્યો ત્યારે સામે મળેલા કાકાજી સસરાએ પ્રેમ લગ્નનો ખાર રાખી લોખંડના વજનીયાથી હુમલો કરતાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ધોરાજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ધોરાજીના ભૂખી ગામે રહેતાં મયુરભાઈ મનજીભાઈ વાઘેલા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શૈલેષ બાવનજી […]

Rajkot:રેલ્વે મુસાફરીમાં હવે ત્રણ દિવસ અગાઉ જનરલ ટિકિટ કાઉન્ટર પરથી મળશે

Rajkot,તા.21 પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની મુસાફરી માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીનો દિવસ સિવાય) અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. આ સુવિધા અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) ના તમામ કાઉન્ટરો  પર ઉપલબ્ધ છે, […]