Rajkot:નજીવી બાબતે સેલ્સમેનને છરી ઝીંકી દેવાઈ
સુન્ની મુસ્લિમ હોવા છતાં તબગીલી જમાતમાં જતાં હોવાની આશંકાએ સગાએ હુમલો કર્યો Rajkot,તા.22 શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક કપડાના સેલ્સમેન લર કૌટુંબિક સગા સહીત ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. સુન્ની મુસ્લિમ હોવા છતાં તમે તબગીલી જમાતમાં જાવ છો તે બાબતે છ માસથી ચાલતા ડખ્ખા બાદ સેલ્સમેન યુવકને છરી ઝીંકી દેવાઈ હતી. […]