Shivratri Fair And Somnath Festival ને લઈ એકસ્ટ્રા બસ દોડશે
જો ૫૦ લોકોનું ગ્રુપ હોય તો તેમના માટે અલગ બસ ફાળવવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે Rajkot,તા.૨૪ રાજકોટ એસટી વિભાગ દ્વારા શિવરાત્રીના મેળા અને સોમનાથ મહોત્સવમાં ભાગ લેવા માટે જઈ રહેલા યાત્રાળુઓ માટે વિશેષ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુસાફરોને સુવિધા મળે અને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે ૫૦થી વધુ એસટી […]