વડાપ્રધાન મોદી સોમવારે હિરાસર એરપોર્ટથી દિલ્હીની ઉડાન ભરશે

Rajkot તા.28 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.1 માર્ચથી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા હોય વહીવટીતંત્ર તડામાર તૈયારીઓમાં ગુંથાય ગયુ છે. વડાપ્રધાન મોદી આવતીકાલે મોડીરાત્રે જામનગર ખાતે આવી પહોંચશે અને ત્યાં સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ તેઓ રવિવારે વહેલી સવારે ખાતે વનતારાની મુલાકાત લેશે અને ત્યાંથી સાસણ જઈ સિંહદર્શન કરશે તેમજ તેઓ રાત્રી […]

Rajkot: બીજા નિકાહ કરનાર પૂર્વપતિ અને સાસરીયા સામે પથમ પત્નીની ફરિયાદમાં નિર્દોષ

કાલ્પનીક, બનાવટી, બોગસ હકકીતોને આધારે  પુરાવા રહીતની ખોટી ફરીયાદ કરેલ હોવાની  દલીલો Rajkot,તા.27 મુસ્લિમ સમાજમાં બીજા નિકાહ કરનાર પતિ સામે પ્રથમ પત્નીએ કરેલ શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસના કેસમાં અદાલતે પૂર્વપતિ, સાસરીયાનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો છે. આ કેસની હકીકત મુજબ, મુળ ફરીયાદી સુમનબેન ઈમ્તીયાઝભાઈ હાલા (રહે. રાજકોટ)ના ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના નિકાહ તા. ૧૫/ ૧૧/ […]

Bar Council of India ના હોદેદારોની રવિવારે ચુંટણી

ચેરમેન, વાઈસ ચેરમેન, એક્ઝયુકયુટીવ કમીટી સહિતના હોદા માટે ચુંટણી જાહેર Rajkot,તા.27 આગામી તા.૨/૩/૨૦૨૫ને રવિવારે સમગ્ર ભારતના વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચે૨મેન, વાઈસ ચેરમેન, એકઝયુકયુટીવ કમીટી સહિતના હોદ્દા માટે ચૂંટણી થવાની છે. આ હોદ્દા પર જેમણે નોમીનેશન કરવું હોય તેને તા.૨૮, ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ થી ૩ વાગ્યાં દરમ્યાન નોમિનેશન ફોર્મ ભરવાનું રહેશે. […]

Rajkot:હત્યાની કોશિશતા ગુનામા નામચીન શખ્સ સહિત 8 નિર્દોષ

વિજયવન સોસાયટીમાં દોઢ વર્ષ પૂર્વે નજીવી બાબતે ક્ષણો હથિયાર વડે હુમલો કર્યો હતો Rajkot,તા.27 શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલ વિજયવન સોસાયટીમાં દોઢ વર્ષ પૂર્વે નજીવી બાબતે થયેલી હત્યાની કોશિશતા ગુના નો કેસ ચાલી જતા અદાલતે નામચીન શખ્સ સહિત 8 શખ્સોને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલ […]

RAJKOT: વિરાણી હાઈસ્કૂલની જમીનમાં શરતભંગ, પશ્ચિમ મામલતદારનો રિપોર્ટ

Rajkot,તા.27 શહેરના ટાગોર રોડ પર આવેલ વિરાણી હાઈસ્કૂલને કલેકટર તંત્ર દ્વારા વર્ષો પૂર્વે શૈક્ષણિક હેતુ માટે ફાળવાયેલ જમીનનો ફુડ ઝોન, બોકસ ક્રિકેટ સહિતના માટે કોમર્શીયલ ઉપયોગ થઈ રહ્યાનું ખુલતા રેવન્યુ તંત્રએ એકશન મોડમાં આવી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પ્રકરણમાં પશ્ચિમ મામલતદારને તપાસના આદેશ અપાયા બાદ પશ્ચિમ મામલતદાર દ્વારા વિરાણી હાઈસ્કૂલની જમીનમાં શરતભંગ થતો […]

Shastri Nagar કેન્દ્ર દ્વારા ત્રિદિવસીય શિવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન

Rajkot,તા.27 પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય  શાસ્ત્રી નગર રાજકોટ, દ્વારા આયોજિત ત્રિદિવસીય શિવરાત્રી મહોત્સવ કણકોટ રોડ પર આવેલા ઇસ્કોન એમ્બિટો એપાર્ટમેન્ટ પાસેના ગ્રાઉન્ડમાં 75 ફૂટ ની ગુફા, 51000 ના મોતીના શિવલિંગ દર્શન,બર્ફીલા અમર નાથ ના દર્શન, લીલા વાંસના શિવલિંગ દર્શન સાથે જલાભિષેક કરાવવામાં આવ્યો , આધ્યાત્મિક પ્રદર્શન દ્વારા સકારાત્મક જીવન શૈલી નું માર્ગદર્શન આપવામાં […]

Rajkot માં મણીયાર દેરાસરમાં ચોરીનો પ્રયાસ

Rajkot. તા.27 રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં ચોરીનો પ્રયાસનો બનાવ સામે આવતાં જૈન અગ્રણીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. મોડી રાત્રીના મુખ્ય દરવાજો ટપી અંદર પ્રવેશેલ તસ્કરે ભંડારાની રોકડ રકમ ઉઠાવી નાસી છૂટતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ […]

Rajkot-Junagarh વચ્ચે આજે સ્પે.ટ્રેન દોડશે

Rajkot,તા.27 જૂનાગઢમાં આયોજિત “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે, પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે આજે એટલે કે 27.02.2025 ના રોજ પણ વિશેષ ભાડા પર એક “રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનું નક્કી કર્યું છે. 1) રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડી જૂનાગઢ બપોરે 13.00 કલાકે પહોંચશે.  2) એ જ રીતે જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા […]

Rajkot બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત

Rajkot,તા.27 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજકોટ સહિત રાજયભરમાં ધો.10 અને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જેની સાથે જ રાજયભરમાં પરીક્ષાફીવર છવાઈ જવા પામેલ છે. રાજકોટ શહેર-જીલ્લાના 78430 સહિત રાજયનાં 14.28 લાખ વિદ્યાર્થીઓ શૈક્ષણીક ભાવિની આ કસોટી આપી શકાય છે.જેમાં સૌરાષ્ટ્રનાં 3.40 લાખ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષાનાં […]

Rajkot:બેડરૂમના વીડિયો જોવા QR કોડ આપવામાં આવ્યા હતા

તેમણે ઘણી બધી ટેલીગ્રામ ચેનલ બનાવીને સીસીટીવી વેચવાનું નેટવર્ક સેટ કરી દેવામાં આવ્યું હતું Rajkot, તા. ૨૬ થોડા સમય પહેલા રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક થવાની ઘટનાએ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે આ ઘટનામાં તપાસમાં રેલો સુરત, મહારાષ્ટ્રના લાતુર અને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ સુધી પહોંચી ચૂક્યો છે. એવું પણ માનવામાં […]