Mahakumbh 2025:રેલવેને પ્રયાગરાજમાં રેકોર્ડબ્રેક 186.99 કરોડની ટિકિટનું વેચાણ

Prayagraj જ્યારે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના આઠ રેલવે સ્ટેશનો પર ભીડ એકઠી થઈ, ત્યારે માત્ર ટ્રેનો અને મુસાફરોની ભીડ જ નહીં, રેલવેએ ટિકિટના વેચાણમાં પણ રેકોર્ડ બનાવ્યો. ટિકિટના વેચાણને બદલે ક્રાઉડ મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવી હોવા છતાં પણ આ ફેસ્ટિવલ રેલવેના આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક હતો.મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ જિલ્લામાં ત્રણ ઝોનના નવ રેલવે સ્ટેશનો પરથી […]

Bhavnagar to Ayodhya ની સાપ્તાહિક ટ્રેન શરૂ કરવા ભાજપ અગ્રણી કિશોર ભટ્ટ દ્વારા રેલમંત્રીને રજૂઆત

Bhavnagar,તા.20ભાવનગર અને બોટાદ સૌરાષ્ટ્રના લોકોને ભગવાન રામલલ્લાના દર્શન કરવા ટ્રેન સુવિધાનો લાભ મળે તે માટે ભાવનગરથી અયોધ્યા સાપ્તાહિક ટ્રેન શરૂ થવી જોઈએ. આ ઉપરાંત ભાવનગર-સુરત વંદે ભારત ડેઈલી ટ્રેન, ભાવનગર-ધ્રાંગધ્રા-કચ્છ-ભુજ ડેઈલી ટ્રેન તેમજ ભાવનગર-ઓખા ટ્રેન કે જે હાલ ભાવનગરથી રાત્રે 10 કલાકે ઉપડે છે અને સવારે 11-30 કલાકે દ્વારકા પહોંચાડતી હોય, બપોરે 12 કલાકે દ્રારકાધીશનું […]

વધુ એક ટ્રેન દુર્ઘટના: West Bengal માં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

West Bengal,તા.24 પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે ખાલી માલગાડી ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હજુ આ દુર્ઘટનાનું  કારણ જાણી શકાયું નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનની અવરજવર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે પૂર્વોત્તર સરહદ રેલવે ઝોનના મુખ્ય […]

Railway એ દેશની સેમી હાઈ સ્પીડ વંદે ભારતની ૧૦૦ ટ્રેનોના ઓર્ડર રદ કર્યા

New Delhi, તા.૧૪ વંદે ભારત ટ્રેનની ઘણી સેમી-હાઈ સ્પીડ ટ્રેન દેશના ઘણા ભાગોમાં દોડી રહી છે. પરંતુ દેશના તમામ લાંબા રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સરકારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનાવવાનો ૩૦ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આ યોજના હેઠળ ૧૦૦ વંદે ભારત ટ્રેનો બનાવવાનું […]

Bangladesh હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઈટને પણ અસર

New Delhi,તા.06 બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઓગસ્ટે વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત આવી ગયા છે. ત્યારે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. […]