અદાણી ગ્રુપના નામે સંસદમાં હંગામો મચાવવા બદલCongress and Rahul Gandhi ની ટીકા કરી

New Delhi,તા.૨૮ મલ્લિકાર્જુન ખડગેએ ઈવીએમનો મુદ્દો ઉઠાવવાનું બંધ કરવું જોઈએ અને જમીન કૌભાંડના આરોપોનો જવાબ આપવો જોઈએ, ભાજપના સાંસદ લહરસિંહ સિરોયાએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર લાગેલા જમીન કૌભાંડના આરોપોનો જવાબ આપવો જોઈએ. બીજેપી સાંસદે અદાણી ગ્રુપ પરના આરોપોને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં કેટલીક શક્તિઓ તેના પ્રચારમાં […]

નાના ગુનાઓમાં લોકો પકડાય છે, તો અદાણી કેમ નહીં: Rahul Gandhi

ખરેખર તો, આ ખુલાસા બાદ  ઈડી અને સીબીઆઈએ તેની તપાસ કરવી જોઈએઃ જયરામ રમેશ New Delhi, તા.૨૮ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને જેલમાં પુરવાની માગ કરી છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકાની કોર્ટ દ્વારા લગાવાયેલાં લાંચ અને છેતરપિંડીના આક્ષેપો મામલે કોંગ્રેસના નેતાએ મોદી સરકાર પર આકારા શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું […]

Adani મુદ્દે વિપક્ષમાં ભાગલા : કયા સુધી સંસદ ઠપ્પ કરીશુ!

New Delhi,તા.28 દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી સામે ભારતમાં લાંચ અને અમેરિકામાં રોકાણકારો સાથે છેતરપીંડી સહિતના આરોપોની ન્યુયોર્ક ફેડરલ કોર્ટમાં શરૂ થયેલી કાનુની કાર્યવાહીના ઘેરા રાજકીય પડઘા પડયા છે અને સંસદના શિયાળુ સત્રના પ્રથમ બે દિવસમાં અદાણી મુદે વિપક્ષોએ બન્ને ગૃહોના કામકાજ ખોરવ્યા બાદ હવે શું તે પ્રશ્ન છે તે સમયે હવે ‘ઈન્ડીયા’ ગઠબંધનમાં પણ અદાણી […]

Rahul Gandhi ની નાગરિકતા મામલે હાઇકોર્ટે સ્ટેટસ રિપોર્ટ માગ્યો

ભારતનો નાગરિકતા કાયદો ૧૯૫૫ અને બંધારણ સ્પષ્ટ કરે છે કે, ભારતમાં બેવડી નાગરિકતા માન્ય નથી New Delhi, તા.૨૭ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવતી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીએ નવો વિવાદ સર્જ્યો છે. અરજદાર એસ. વિગ્નેશ શિશિરે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે, જેના કારણે તેમની […]

ઉત્તર પ્રદેશમાં તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ:Rahul Gandhi

New Delhiતા.26UPના સંભલમાં ભડકેલી હિંસા અંગે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન બહાર આવ્યું છે. રાહુલ ગાંધીએ આ હિંસા માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે અને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.  આ ઉપરાંત પ્રિયંકા ગાંધી દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સંભલ, ઉત્તર પ્રદેશમાં તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી […]

Rahul Gandhi એ યુપીના સંભલમાં ભડકેલી હિંસા અંગે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી

એકવાર સર્વે થઈ ગયો, પછી સવારે ૬ વાગ્યે ડીએમ જવાની શું જરૂર હતી,રામ ગોપાલ યાદવ New Delhi,તા.૨૫ રાહુલ ગાંધીએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં સંભાલમાં તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. રાહુલે કહ્યું, ’પ્રશાસન દ્વારા તમામ […]

મોદીજી ઇચ્છે તો પણ અદાણીની ધરપકડ નહીં થાય કારણ કે,ભાજપને તેમનું ફંડિંગ છે: Rahul Gandhi

New Delhi,તા.21 અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો વિરુદ્ધ 250 મિલિયન ડૉલરની છેતરપિંડી અને લાંચના આરોપો પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માંગ કરી છે. ગૌતમ અદાણીના રૂ. 2000 કરોડના  કૌભાંડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, હવે […]

Rahul Gandhi, વીર સાવરકર વિરૂદ્ધ ટિપ્પણી બદલ કોર્ટનું સમન્સ

Maharashtra,તા.20પુણેની સ્પેશિયલ કોર્ટે રાહુલ ગાંધીને સ્વાતંત્ર સેનાની વીર સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે 2 ડિસેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે. 5 માર્ચ, 2023ના રોજ રાહુલ ગાંધીએ UK માં ઓવરસીઝ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે સ્વાતંત્ર સેનાની વીર સાવરકર વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. પુણેની સ્પેશિયલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સાવરકરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના મામલે બદનક્ષીની ફરિયાદ […]

Maharashtra માંથી પ્રોજેક્ટ છીનવીને બીજા રાજ્યોને આપવામાં આવ્યા,Rahul Gandhi

Maharashtra,તા.૧૮  મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે ચૂંટણી પ્રચારનો છેલ્લા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્યની મહાગઠબંધન સરકાર પર ઘણા મોટા આરોપો લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રમાં લાખો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અન્ય રાજ્યોને આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધી ધારાવી પ્રોજેક્ટ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર પણ […]

અમે જે પણ બોલીએ છીએ, મોદીજી આજકાલ તે જ કહી રહ્યા છે : Rahul

Mumbai, તા.૧૬ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ હવે ખૂબ નજીક છે. મતદાનની તારીખ ૨૦મી નવેમ્બર છે. પરિણામ ૨૩મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવાના પ્રયાસમાં વ્યસ્ત છે અને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચાર માટે અમરાવતી પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ જાહેર સભાને […]