મતદાર યાદીનો મુદ્દો લોકસભામાં ગૂંજ્યો,Rahul Gandhi ની કેન્દ્રને અપીલ

New Delhi,તા.10 લોકસભામાં બજેટ સત્ર દરમિયાન મતદાર યાદીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘અમને પણ ખબર છે કે, મતદાર યાદી કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં નથી આવતી, પરંતુ જો વિપક્ષ તેના પર ચર્ચા કરવા માગે છે […]

કોઈ નહી ને રાહુલ ગાંધી પર મોહી પડી હતી Kareena Kapoor

કપૂર ખાનદાનમાંથી આવતી આ અભિનેત્રી આજે એક બહુ મોટા અને બહુ અમીર ઘરાનાની પુત્રવધુ છે Mumbai, તા.૨૭ કપૂર ખાનદાનમાંથી આવતી આ અભિનેત્રી આજે એક બહુ મોટા અને બહુ અમીર ઘરાનાની પુત્રવધુ છે. પરંતુ તેનુ એક જુનુ ઈન્ટરવ્યુ તાજેતરમાં સામે આવ્યુ છે. જેમા અભિનેત્રીએ ખૂલીને પોતાના વિશે વાત કરી છે.કરીના કપૂર ખાન તેની ફિલ્મો ઉપરાંત કોન્ટ્રોવર્સી […]

Sultanpur ના મોચી રામચેત પોતાના પરિવાર સાથે દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા

New Delhi,તા.૧૯ સુલતાનપુરના મોચી રામચેત તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા હતા. આ સફર સંપૂર્ણપણે પૂર્વ-આયોજિત હતી, જેમાં તેમની મુસાફરી, રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રામચેતે કહ્યું કે તેઓ છેલ્લા ચાર મહિનાથી રાહુલ ગાંધી સાથે મુલાકાત માટે કહી રહ્યા હતા અને આખરે ૧૩ ફેબ્રુઆરીએ તેમને તક મળી ગઈ. દિલ્હી […]

નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગીનો નિર્ણય લેવો એ અપમાનજનક-અસભ્ય ,રાહુલ

New Delhi,તા.૧૮ દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી રહી છે, ત્યારે વડા પ્રધાન અને ગૃહમંત્રી દ્વારા મધ્યરાત્રિએ નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગીનો નિર્ણય લેવો એ અપમાનજનક અને અસંસ્કારી છે. ટિ્‌વટર પર […]

હિન્દુ ધર્મમાંથી Rahul Gandhi નો બહિષ્કાર : કુંભ ધર્મ સંસદમાં નિર્ણય

New Delhi, તા. 10મહાકુંભ મેળામાં જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં આયોજીત પરમધર્મ સંસદમાં રવિવારે રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.  મહાકુંભમાં આયોજીત પરમધર્મ સંસદમાં રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાં બહિષ્કૃત કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. આવો જાણીએ આખરે ક્યા કારણે પરમધર્મ સંસદમાં રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત કરવાનો […]

પીએમ મોદીએ ધારાસભ્યો અને સાંસદોની સત્તા છીનવી લીધી છે: Rahul Gandhi

New Delhi,તા.૫ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધી એક દિવસની મુલાકાતે પટના આવી રહ્યા છે. ૧૯ દિવસમાં રાહુલ ગાંધી બીજી વખત પટના પહોંચ્યા છે. તેમણે સ્વાતંત્ર્ય સેનાની જગલાલ ચૌધરીની જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, ભારતના સત્તા માળખામાં તમારી ભાગીદારી શું છે, પછી ભલે તે શિક્ષણ હોય, […]

ચીન આપણા પ્રદેશમાં સ્થાયી થવાનું કારણ એ છે કે મેક ઇન ઇન્ડિયા નિષ્ફળ ગયું છે: Rahul Gandhi

New Delhi,તા.૩ સંસદના બજેટ સત્રમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ચીન વિશે એવા ઘણા દાવા કર્યા કે હોબાળો શરૂ થઈ ગયો. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ચીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસીને ૪૦૦૦ ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કરી લીધો છે. રાહુલ ગાંધીના આ નિવેદન […]

શ્રીમંત પરિવારોના દેવા માફ થયા, મધ્યમ વર્ગનું જીવન દયનીય બની રહ્યું છે,Rahul Gandhi

કૃષિ ક્ષેત્રમાં સરકારની ખોટી નીતિઓએ ખેડૂતો અને ખેતમજૂરોની સ્થિતિ વધુ ખરાબ કરી છે New Delhi,તા.૨૧ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે અર્થતંત્રના વિવિધ સૂચકાંકોને ટાંકીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને પ્રશ્ન કર્યો કે જ્યારે દરેકની મહેનતને કારણે અર્થતંત્રનું ચક્ર ચાલી રહ્યું છે ત્યારે શું સામાન્ય લોકોને તેમાં તેમનો વાજબી હિસ્સો મળી રહ્યો છે? શું […]

માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતાRahul Gandhiને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી

New Delhi,તા.20 માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે કેસ રદ કરવાની માગ કરતી રાહુલ ગાંધીની અરજી પર ઝારખંડ સરકાર અને ફરિયાદી પાસેથી જવાબ પણ માગ્યો છે. ફરિયાદ કોઈ […]

રાત્રે રાહુલ એઈમ્સ પહોંચ્યા,મોદી અને દિલ્હી સરકારે દર્દીઓને તેમના હાલ પર છોડી દીધા છે : Rahul

New Delhi તા.17લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અચાનક ગત મોડીરાત્રીએ દિલ્હી એઈમ્સની બહાર દર્દીઓ અને દર્દીઓના સગાઓની મુલાકાત લીધી હતી. કડકડતી ઠંડીમાં બહાર રહેલા દર્દીઓ અને તેમના પરિવારોની સમસ્યા સાંભળી રાહુલ ગાંધીએ દિલ્હી સરકારને દર્દીઓ પ્રત્યે અસંવેદનશીલ ગણાવી હતી. આ તકે દર્દીઓએ જણાવ્યુ હતું કે રાહુલે મને અહીં રહેવાના બારામાં અને દીકરીની […]