અદાણી વિવાદ PM મોદીનો અંગત નહીં, પરંતુ દેશનો મુદ્દો છેઃ રાહુલ

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે આપણા પીએમ શું કહે છે, તે એક વ્યક્તિગત મામલો છે અને અમે તેની ચર્ચા કરતા નથી! Rae Bareli, તા.૨૨ અદાણી વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન કરેલી ટીપ્પણીના મુદ્દે વડાપ્રધાન પર પ્રહાર કરતાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે તે કોઇ વ્યક્તિગત નથી, પરંતુ દેશ […]

Rahul ઓપનિંગમાં અને રોહિતને નંબર – 3 પર આવવું જોઈએ : Cheteshwar Pujara

Canberra,તા.30 ભારતનાં ટેસ્ટ નિષ્ણાત ચેતેશ્વર પૂજારાએ સલાહ આપી છે કે, કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ અને રોહિત શર્માને નંબર 3 પર આવવું જોઈએ. રોહિતની ગેરહાજરીમાં પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મિડલ ઓર્ડરને બદલે રાહુલે ઓપનિંગ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં છેલ્લાં બે પ્રવાસમાં ભારતીય બેટ્સમેનોની કરોડરજ્જુ બની રહેલાં પુજારાનું માનવું […]

Rahul ના આરોપો પર ભાજપના પ્રવક્તા Sambit Patra એ જવાબ આપ્યો

જે ગેરરીતિઓ માટે ચાર રાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં  ભાજપની સરકાર ન હતી New Delhi,તા.૨૧ અદાણી કેસમાં પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની ભાજપ સરકાર પર કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ કરેલા આરોપોનો જવાબ આપ્યો હતો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે કોંગ્રેસ અને વિપક્ષને ઘેર્યા અને કહ્યું કે અમેરિકન કોર્ટમાં આપવામાં આવેલા દસ્તાવેજોમાં આ ગેરરીતિઓ […]

શું રાહુલ પાસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? : Amit Shah

ચૂંટણી બાદ યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે : નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરમારો કરનારની મુક્તિ ઇચ્છે છે : અમિત શાહ Jammu, તા.૭ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું, ’રાહુલ ગાંધી કહે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે. શું તેમની પાસે આવું કરવાની સત્તા […]