Shubman Gill બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માની જગ્યા લેશે…!
Mumbai,તા.06 રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો વનડે અને ટેસ્ટ કેપ્ટન કોણ હશે તે એક મોટો સવાલ છે. ચારેકોર રાહુલ, પંત, સૂર્યા, ગિલની ચર્ચા થઈ રહી છે તેવામાં આ સવાલ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે મોટો દાવો કર્યો છે. શ્રીધરે કહ્યું છે કે શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બનવા જઈ રહ્યો છે. […]