કોંગ્રેસે કર્યો બંધારણનો શિકાર, ૭૫ વાર ફેરફાર કર્યા : Prime Minister

દેશે અનેક ઉતાર-ચઢાવ જોયા, પરંતુ જનતાએ તમામ પડકારોમાં લોકશાહીને મજબૂત કરી : આ બંધારણ તમામ ભારતીયો માટે એક વિશેષ આદરનો વિષય છે : મોદી New Delhi, તા.૧૪ લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. દેશમાં બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા થઈ હતી. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં […]

PM નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચાઇ રહ્યું છે : ધમકીભર્યા ફોન બાદ મહિલા ઝડપાઇ

New Delhi, તા.28દેશમાં વિમાની મથકો અને અન્ય સ્થળોએ બોમ્બની ધમકીમાં મુંબઇ પોલીસના કન્ટ્રોલરૂમમાં સૌથી વધુ આ પ્રકારની ધમકીઓ મળી હતી તે વચ્ચે ગઇકાલે રાત્રે 9 વાગ્યે મુંબઇ પોલીસના કન્ટ્રોલ નંબર પર એક ધમકીભર્યા ફોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ રચવામાં આવી રહ્યું છે. તેવું જણાવીને ફોન કટ કરતાં હવે મુંબઇ પોલીસ આ ધમકીભર્યા ફોનનું પગેરું […]

કોંગ્રેસને ઘુસણખોરો સારા લાગે છે, તેમાં વોટબેંક દેખાય છે : Modi

કોંગ્રેસ ક્યારેય દેશ માટે શહીદ થયેલા લોકોને સન્માન આપી શકે નહીં : કોંગ્રેસે જ આપણા સૈન્ય પરિવારોને ચાર દાયકાઓ સુધી ‘વન રેન્ક વન પેન્શન’ માટે ઝંખવ્યું હતું Jammu,તા.૨૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જમ્મુ કાશ્મીરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષો પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજની કોંગ્રેસ […]

૧૦૦ દિવસમાં દેશની પ્રગતિના દરેક ક્ષેત્ર-પરિબળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો,PM

પીએમએ કહ્યું કે અમારો ત્રીજો કાર્યકાળ ચોક્કસપણે દલિતો, પીડિત અને વંચિત વર્ગને ગૌરવપૂર્ણ જીવનની ખાતરી આપશે Gandhinagar,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)નું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના ૧૦૦ દિવસના કામની ઉપલબ્ધિઓ ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૧૦૦ […]

‘યુદ્ધ, કોરોના… ગમે તે સંકટ હોય, India હંમેશા માનવતા માટે કામ કરે છે’

પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધતા કહ્યું કે તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવ્યા છો દરેકની ભાષા, બોલી, ખોરાક અલગ અલગ હોય છે New Delhi, તા.૨૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીં પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મોન્ટે કેસિનો યુદ્ધ સ્મારક નજીક વલીવડે-કોલ્હાપુર શિબિરની સ્મારક તકતી પર શ્રદ્ધાંજલિ […]