Prime Minister Modi એ રોજગાર મેળામાં ૭૧ હજાર યુવાઓને નિમણૂક પત્રો આપ્યા
ભાષા એક સમયે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે શિક્ષણમાં મહત્ત્વનો અવરોધ હતો, જો કે આ અંતરને ભરવા માટે અમે અમારી નીતિઓમાં ક્રાંતિ કરી છે : મોદી New Delhi, તા.૨૩ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં પસંદ કરાયેલા ૭૧,૦૦૦ થી વધુ કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા. આ […]