‘હું મારી સેના યુક્રેન મોકલવા તૈયાર…’, British Prime Minister

Britain,તા.17  બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બ્રિટન પોતાની સેના યુક્રેન મોકલવા માટે તૈયાર છે. જો યુરોપને સુરક્ષાની જરૂર પડી તો બ્રિટન પોતાની સેનાને યુક્રેન મોકલવા તૈયાર છે. આ નિવેદન અમેરિકાની પીછેહઠ બાદ આવ્યું છે. જમીન પર સૈનિકોને ઉતારવાની વાત કીર સ્ટાર્મરે કહ્યું કે ‘બ્રિટન રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને ખૂબ […]

Australian Prime Minister અલ્બાનિઝી ટીમ ઇન્ડિયાને મળ્યા

Cranbrook,તા.29બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે હાલ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે હવે બીજો ટેસ્ટ એડીલેડ ઓવલમાં છઠ્ઠી ડિસેમ્બર થી રમાશે. ત્યારે આજે સવારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની રાજધાની ક્રેનબેરા ખાતે પહોંચી હતી જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલબાનીઝીને પ્રધાનમંત્રી આવાસ ખાતે મળ્યા હતા. વડાપ્રધાને તમામ ટીમ સભ્યોને […]

’કોંગ્રેસ હિન્દુ સમાજને આગમાં રાખવા માંગે છે, દરેક ચૂંટણીમાં એક જ ફોર્મ્યુલા અપનાવે છે’, PM મોદી

કોંગ્રેસ ભારતની ’સર્વજન હિતાય-સર્વજન સુખાય’ની પરંપરાને દબાવી રહી છે, તે સનાતન પરંપરાને દબાવી રહી છે. New Delhi,તા.૯ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે જ્યારે મુસ્લિમોની જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસનું મોં બંધ થઈ જાય છે, પરંતુ જ્યારે હિન્દુ સમાજની વાત આવે છે ત્યારે તે જાતિથી જ ચર્ચા શરૂ કરે છે કારણ કે […]

Japanese Prime Minister Fumio Kishida એ તેમની કેબિનેટ સહિત રાજીનામું આપ્યું

Japan ,તા.૦૧ ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ કિશિદા અને તેમની કેબિનેટના રાજીનામાની પુષ્ટિ કરી છે. કિશિદાનો કાર્યકાળ ત્રણ […]

Prime Minister Modi ૨૬ સપ્ટેમ્બરે United Nations General Assembly ની બેઠકને સંબોધિત કરશે

New Delhi,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી શકે છે. જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસના કાયર્લિય દ્વારા જારી કરાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જારી કરાયેલા શેડ્યૂલ મુજબ પીએમ મોદીનું ભાષણ ૨૬ સપ્ટેમ્બરે બપોરના સત્રમાં યોજાશે. બાદમાં એ જ સત્રમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ […]