Mahakumbh માં ત્રીજુ અમૃતસ્નાન : પાંચ કરોડ શ્રદ્ધાળુ ઉમટયા

Prayagraj,તા.3પ્રયાગરાજમાં વસંતપંચમીના પાવન અવસરે ત્રીજુ અમૃતસ્નાન યોજવામાં આવ્યુ હતું. અખાડાના સાધુ સંતો દ્વારા તેની શરૂઆત થયા બાદ કરોડો શ્રદ્ધાળુ ઉમટયા હતા. આ તકે હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મૌની અમાવસ્યાની જેમ કોઈ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાનો બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 13મી જાન્યુઆરીએ શરૂ થયેલા અને 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા […]

સીએમ બન્યા પછી હનુમાન મંદિર પહોંચ્યા Atishi, કેજરીવાલ માટે કરી પ્રાર્થના

કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત આતિશી કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા અને દર્શન કર્યા. તેમણે ઠ પર ત્યાંની તસવીરો શેર કરી New Delhi,તા.૨૪ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ આતિશી મંગળવારે કષ્ટભંજન હનુમાનજીની શરણમાં પહોંચ્યા હતા. કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત આતિશી કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા અને દર્શન કર્યા. તેમણે ઠ પર ત્યાંની તસવીરો શેર કરી […]