Prashant Kishor ગંગામાં ડૂબકી લગાવીને ૧૪ દિવસની ભૂખ હડતાળનો અંત લાવ્યો

હવે તેમણે સત્યાગ્રહની જાહેરાત કરી Patna,તા.૧૬ જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે ગંગામાં ડૂબકી લગાવ્યા બાદ ૧૪ દિવસના તેમના આમરણાંત ઉપવાસનો અંત લાવ્યો. આ હડતાળ મ્ઁજીઝ્ર પરીક્ષામાં કથિત ગોટાળા અને વિદ્યાર્થીઓને રોજગાર આપવાના મુદ્દા પર હતી. પ્રશાંત કિશોરે સત્યાગ્રહના બીજા તબક્કાની જાહેરાત કરી, જે વિદ્યાર્થીઓ અને યુવાનોના રોજગારના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે સરકાર […]

બિહારના રાજ્યપાલે Prashant Kishor ના ઉપવાસ ખતમ કરવા માટે પહેલ કરી

Patna,તા.૧૩ બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પ્રશાંત કિશોરના ઉપવાસ સમાપ્ત કરવાની પહેલ કરી છે. પ્રશાંત કિશોરને વિદ્યાર્થીઓનું એક પ્રતિનિધિમંડળ મોકલવાનું કહેવામાં આવ્યું છે. આપણે સાથે મળીને ઉકેલ શોધવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરીશું. આ માહિતી પ્રશાંત કિશોરની ટીમ દ્વારા આપવામાં આવી છે. અગાઉ, સમાચાર આવ્યા હતા કે બિહાર પબ્લિક સર્વિસ કમિશનએ પ્રશાંત કિશોર સહિત […]

Prashant Kishore ની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ,વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા હતા આંદોલન

Patna,તા.07 બિહારના પટણામાં બીજી જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાથી જન સૂરજ પાર્ટીના વડા અને પૂર્વ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોર આમરણાંત ઉપવાસ છે. આ દરમિયાન તેમની તબિયત સોમવારે મોડી રાત્રે (છઠ્ઠી જાન્યુઆરી) બગડી હતી. ત્યારે મંગળવારે (સાતમી જાન્યુઆરી) સવારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી. તપાસ બાદ તેને એડમિટ કરવાની સલાહ આપવામાં આવી હતી. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ […]

અમારી સરકાર આવશે તો તરત જ દારૂબંધી હટાવીશું,Prashant Kishore

Patna,તા.૧૭ જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો બિહારમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવશે. પ્રશાંત કિશોરે બિહારની ચાર વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલા આ જાહેરાત કરી હતી. પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરજે પહેલીવાર વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી […]