‘લોકોને લડાવી ભાજપ રાજકીય રોટલાં શેકે છે…’Hemant Sorenના PM પર આડકતરી રીતે પ્રહાર

Jharkhand,તા.19 મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, જ્યાં લોકો વચ્ચે વિવાદ કે ઝઘડો થાય છે, ત્યાં તુરંત ભાજપ રાજકીય રોટલા શેકે છે. તેમના આ ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવો જોઈએ. વિપક્ષના લોકો હિન્દુ-મુસ્લિમ, જાતિ-જ્ઞાતિની રાજનીતિ કરીને લોકોને તેમાં રચ્યા પચ્યા રાખે છે, જેથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડે અને તણાવ ફેલાય. સોરેને કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વિના આવી […]

Kejriwal આતિશીને જ દિલ્હીના મુખ્યમંત્રી કેમ બનાવ્યાં? સાત મુખ્ય કારણ

New Delhi,તા.17 આખરે દિલ્હીવાસીઓને નવા મુખ્યમંત્રી મળી ગયા. અરવિંદ કેજરીવાલ પછી દિલ્હીના નવા સી.એમ. કોણ, એ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. જેલમાંથી મુક્ત થયેલા કેજરીવાલે પોતાના અનુગામી તરીકે આતિશી માર્લેનાને પસંદ કર્યા છે. મંગળવારે (17મી સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટી (AAP)ના વિધાયક દળોની બેઠકમાં કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાબતે બધાએ સર્વાનુમતે સંમતિ આપી […]

એશિયાની સૌથી મોટી APMC ની ચૂંટણીનો માર્ગ મોકળો, 20 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડશે

Unjha,તા,11 ઊંઝા એપીએમસીમાં ટર્મ પુરી થતાં હાલ વહિવટદારનું શાસન છે. ત્યારે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં ચૂંટણી કરવાનું સ્વીકારતા આગામી 20 સપ્ટેમ્બર 2024 સુધી જાહેરનામું બહાર પડશે. 90 દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે જાહેરનામું બહાર પડાયા બાદ 90 દિવસમાં માર્કેટયાર્ડની ચૂંટણી પ્રક્રિયા […]

જાડેજા જ નહીં આ પાંચ ખેલાડીએ નિવૃત્તિ પહેલા કરી Politics માં Entered

New Delhi,તા.09 ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે તે વનડે અને ટેસ્ટની સાથે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. આ દરમિયાન જાડેજાએ સત્તાવાર રીતે ભાજપનું સભ્યપદ લીધું છે. તેની પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. રિવાબાએ મેમ્બરશિપ કાર્ડ સાથેનો રવિન્દ્ર જાડેજાનો ફોટો સોશિયલ મીડિયા પર […]

સુરતીઓએ BJP workers ને આપી નવી સ્કીમ, ‘1 ખાડો પૂરો અને 101 સભ્યો નોંધી જાઓ’

Surat,તા.09 સુરત ભાજપ દ્વારા  સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમાં શહેરના ખાડા નડી રહ્યાં છે. ભાજપના અભિયાન સામે ખાડાથી ત્રસ્ત લોકો હવે સોશિયલ મિડીયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે. લોકો ભાજપના સભ્યોને કહે છે, મિસ કોલ મારી સભ્ય પદ અપાવો છો તો ભાજપના ચાહકોને ખાડા મુક્ત રોડ ક્યારે અપાવશો ? સુરત શહેર […]

‘ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો’, Akhilesh ના નિવેદન પછી યોગીનો વ્યંગ

Uttar-Pradesh,તા.04 સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે બુલડોઝરને લઈને સીએમ યોગી પર નિશાન સાધ્યુ હતું, તે બાદ સીએમ યોગીએ અખિલેશ પર પલટવાર કર્યો છે. સીએમ યોગીએ કહ્યું કે બુલડોઝર ચલાવવા માટે મન અને મગજ જોઈએ. દરેક વ્યક્તિના હાથમાં બુલડોઝર ફિટ થઈ શકતું નથી. સીએમ યોગીએ કહ્યું કે ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો. આ લોકો […]