Flood Tourism કરનારા નેતાઓએ ઉલટાનું મુશ્કેલી વધારી, એકને બોટ વડે બહાર કઢાયા તો બીજા સેલ્ફીને કારણે વિવાદમાં
vadodara,તા.30 પૂરની કામગીરી દરમિયાન કામગીરીમાં જવાનોની સાથે જતા નેતાઓ ક્યારેક કામગીરી વધારતા હોય છે.જેના બે કિસ્સા ચર્ચામાં રહ્યા છે. કારેલીબાગ બુધ્ધદેવ કોલોની વિસ્તારમાં પૂરને કારણે ફાયર બ્રિગેડ દ્વારા લોકોને ફૂડ પેકેટ્સ અને પાણીનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.જે દરમિયાન ફાયર બ્રિગેડની સાથે તેમના વાહનમાં ગયેલા રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ અને અન્ય લોકોનું વાહન […]