ખ્યાતિકાંડ બાદ એક્શન! ગુજરાતની વધુ 15 હોસ્પિટલ PMJAYમાંથી સસ્પેન્ડ

Ahmedabad,તા.01 અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હવે સફાળું જાગ્યું છે. સારવારમાં બેદરકારી, ગેરરીતિ સહિતના કારણે 15 હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.  આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સારવારમાં બેદરકારી, પીએમજેવાયમાં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતાં હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી […]

PMJAY-મા યોજના માટે હેલ્પલાઈન નંબર જાહેર, મુશ્કેલી પડે તો દર્દીઓ કરી શકે છે સંપર્ક

Gandhinagar,તા.04 ખ્યાંતિકાંડ બાદ પીએમજેએવાય યોજના માટે નવી એસઓપી જાહેર કરીને નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે આરોગ્ય વિભાગે દર્દીઓની સુવિધામાં વધારો કરવા અને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેના પર સંપર્ક કરી દર્દીઓ કે તેમના સગા કોઈ પણ મુશ્કેલીમાં મદદ મેળવી શકશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ […]

ગુજરાત સરકારે PMJAYના નિયમ મુજબ IEC સેલ જ ન બનાવ્યા

Ahmedabad,તા.30 PMJAY યોજના અંગે આજેય દર્દીઓ બેખબર રહ્યા છે. આ યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે પ્રચાર-પ્રસાર કરવા માટે કેન્દ્રએ બધાંય રાજ્યોને ખાસ સૂચના આપી હતી. એટલું જ નહીં, ગુજરાત સહિત બધાય રાજ્યોને ઇન્ફેર્મેશન, એજ્યુકેશન ઍન્ડ કૉમ્યુનિકેશન સેલ રચવા આદેશ કરવામાં આવ્યો હતો. પણ આ મામલે ગુજરાત આરોગ્ય વિભાગે પણ ઝાઝુ ઘ્યાન આપ્યું […]

Gujarat માં પાંચ વર્ષમાં 47.41 લાખ દર્દીઓએ PMJAYમાં સારવાર મેળવી

Gandhinagar,તા.18અમદાવાદમાં પાત્રતા ન હોય છતાં પીએમજેએવાય- આયુષ્યમાન કાર્ડ બનાવી સરકારી યોજનાને લેભાગુ તત્વોએ રૂપિયા કમાવવાનું સાધન બનાવી દીધુ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. બીજી તરફ 2019-20થી 2023-24 સુધી આયુષ્યમાન ભારત-પીએમ જેએવાય યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધી 47,41,715 દર્દીએ સારવારનો લાભ લીધો છે. પીએમજેએવાય યોજનાનો લાભ લેવામાં ગુજરાત દેશમાં સાતમાં નબરે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પીએમજેએવાય […]

‘PMJAYમા’ યોજનામાં હોસ્પિટલો માટે નવી SOP તૈયાર

Gandhinagar, તા. 13અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY-મા યોજના હેઠળ એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી (કેન્સર) અને નિઓનેટલ (બાળરોગ) સારવારની પ્રોસિઝર માટેની નવી માર્ગદર્શિકાને આખરી  ઓપ અપાઇ રહ્યો છે. જેની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહે કરાશે. આ SOPમાં PMJAY-મા યોજના સંલગ્ન  તમામ હોસ્પિટલે ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું. જિલ્લા અને રાજકય સ્તરે અલાયદી સ્ટેટ […]

ખ્યાતિકાંડ બાદ PMJAY હેઠળ દર્દીના વિમા દાવા 30 ટકા ઘટયા

Ahmedabad,તા.11અમદાવાદના ખ્યાતિ હોસ્પીટલ કાંડ બાદ સમગ્ર આરોગ્ય ક્ષેત્રે ગંભીર પ્રત્યાઘાતો પડયા છે અને સરકાર પણ સ્તબ્ધ છે. જયારે પીએમજેવાય યોજના હેઠળ હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં એકાએક 30 ટકાનો ઘટાડો જણાયો છે. આ ઘટાડા વિશે પણ અનેકવિધ સવાલ ઉઠવા લાગ્યા છે. સુત્રોના કહેવા પ્રમાણે ખ્યાતિકાંડ પૂર્વે ગુજરાતમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેવાય) હેઠળ […]

PMJAY યોજના હેઠળની રાજ્યની ૫ હોસ્પિટલો સસ્પેન્ડ

રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે Ahmedabad, તા. ૯ તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાનો સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , […]

PMJAY માંથી ખ્યાતિ સહિત આ ૭ હોસ્પિટલને કરવામાં આવી સસ્પેન્ડ

અમદાવાદની ૩, સુરત-વડોદરા-રાજકોટ ની ૧-૧ તથા ગીર સોમનાથની ૧ હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે અમદાવાદ,તા.૧૯ ફ્રી મેડિકલ કેમ્પ યોજી પીએમજેવાયએ યોજના હેઠળ દર્દીઓની જાણ બહાર સારવાર કરી નાણાં કમાવવાના કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. આ કાંડ બાદ સરકાર એકશનમાં આવી છે. પીએમજેએવાય યોજનામાંથી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત ૭ હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી […]