Dakor માં ફાગણી પૂનમે રણછોડરાયની ઝાંખી કરવા જતાં પદયાત્રીકોનો માર્ગો પર ધસારો
Dakor, Nadiad,તા.13 ડાકોરના ઠાકોરના દર્શન માટે દર પૂનમે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે પરંતુ ફાગણી પૂનમે ઠાકોરજી સાથે ધૂળેટી રમવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચે છે. ત્યારે ડાકોર તરફના દરેક માર્ગો ‘ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ’ના નાદથી ગૂંજી ઉઠયા છે. તેમજ નગરમાં પાંચ પોઈન્ટ્સ પર પાંચ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પોલીસ દ્વારા કન્ટ્રોલ રૂમ […]