દિલ્હી સરકાર હવે કામચલાઉ છે આગામી ચૂંટણી પછી સરકાર રહેશે નહીં,Pawan Kheda

New Delhi,તા.૧ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસના હનુમાન મંદિરથી ’પુજારી ગ્રંથી સન્માન યોજના’ શરૂ કરશે. કેજરીવાલ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આ યોજના શરૂ કરીને માસ્ટર સ્ટ્રોક રમવા માંગે છે. જો કે તેની ભાગીદાર કોંગ્રેસ ઓફ ઈન્ડિયા બ્લોક આના પર સવાલ ઉઠાવી રહી છે. ’પૂજારી ગ્રંથી સન્માન યોજના’ અંગે કોંગ્રેસના નેતા પવન […]