Chirag Paswan મુઝફ્ફરપુર પોલીસની નેમ પ્લેટ અંગેના આદેશનો વિરોધ કર્યો
Patna,તા.૨૦ આ વર્ષે કંવર યાત્રા ૨૨મી જુલાઈથી શરૂ થઈ રહી છે અને ૧૯મી ઓગસ્ટે સમાપ્ત થશે. પરંતુ કંવર યાત્રા શરૂ થાય તે પહેલા યોગી સરકારે આદેશ જારી કર્યો છે કે કંવર માર્ગ પર આવતી તમામ દુકાનો, હોટલ અને ઢાબાના માલિકોએ પોતાની નેમ પ્લેટ બહાર લગાવવી પડશે. પહેલા આ આદેશ માત્ર મુઝફ્ફરનગર માટે હતો પરંતુ બાદમાં […]