Patan માં હાઇવે પરથી એસઓજીની ટીમે અફીણનો જથ્થો ઝડપ્યો

Patan,તા.૧ પાટણમાં હાઈવે પરથી એસઓજીની ટીમે અફીણનો જથ્થો ઝડપી લીધો હતો. બનાવની વિગત મુજબ રાજસ્થાનથી અફીણનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી ર્જીંય્ને મળી હતી. જેને આધારે પોલીસે અફીણનો આ જથ્થો ઝડપી લીધો હતો. જેમાં પોલીસે આરોપી રાજુરામ બિશ્નોઇ નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી અફીણનો ૧,૬૮,૬૪૬નો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. પોલીસે […]

Patan:પરિવાર સૂતો હતો અને સિદ્ધપુર ખાતે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ૨ના મોત

Patan,તા.૨૮ રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે પાટણમાં સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રીએ રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. આગની આ ઘટનામાં ૨ લોકોનું મૃત્યુ નિપજ્યું હતુ. ગતરાત્રિએ પાટણમાં આગની ઘટના સર્જાઇ હત. જેમાં જિલ્લાના સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો […]

અજમેર દરગાહઃ નાના ન્યાયાધીશો દેશને આગ લગાડવા માગે છે,Ram Gopal Yadav

પીએમ મોદી અને આરએસએસનું શાસન દેશમાં કાયદાનું શાસન નબળું પાડી રહ્યું છે Patanતા.૨૮ અજમેર દરગાહ શિવ મંદિર કેસઃ અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કોર્ટમાં પહોંચ્યો છે. સિવિલ કેસમાં સ્થાનિક કોર્ટે નોટિસ જારી કરી છે. આ મામલે સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સભ્ય રામ ગોપાલ યાદવે કહ્યું કે ’એવા નાના જજ બેઠા છે જે આ દેશને […]

સીએમ નીતિશ કુમાર આગામી વર્ષગાંઠમાં અહીં કાર્યાલયમાં આવશે,Chirag Paswan

Patan,તા.૨૮ પોતાના અસલી કાકા પશુપતિ કુમાર પારસ સાથેની લડાઈ અને રાજકીય કાકા નીતીશ કુમાર સાથેની સમજૂતીને કારણે હંમેશા સમાચારમાં રહેનારા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને હવે બિહારના મુખ્યમંત્રીને લઈને પોતાની ભવિષ્યવાણી વ્યક્ત કરી છે. તેમના સ્વર્ગસ્થ પિતા રામવિલાસ પાસવાનને યાદ કરીને, જેઓ રાજકારણના હવામાનશાસ્ત્રી તરીકે ઓળખાય છે, તેમની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) નું કાર્યાલય […]

Patan ની ’રાણીની વાવ’: બે વર્ષમાં દેશ-વિદેશના પાંચ લાખથી વધુ પ્રવાસીએ લીધી મુલાકાત

Patan , તા.૨૩ ગુજરાતમાં પટોળા માટે પ્રખ્યાત પાટણ ખાતે આવેલી રાણીની વાત ગુજરાતના સ્મારકો અને કલાનો ઉત્કૃષ્ટ વારસો છે. રાણીની વાવના જળ વ્યવસ્થાપન તેમજ કલાના ઉત્કૃષ્ટ વારસાને ધ્યાનમાં રાખીને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૪માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું હતું. રાણીની વાવની કલાકૃતિને નીહાળવા માટે રાજ્ય, દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, […]

Patan રેગિંગ કેસમાં 15 આરોપી વિદ્યાર્થી સસ્પેન્ડ : FIR દાખલ

Patan, તા.18ધારપુર મેડિકલ કોલેજનો ફર્સ્ટ યરનો MBBSનો વિદ્યાર્થી અચાનક બેભાન થયો હતો અને તેનું મોત થયું હતું. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા તેનું મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ MBBS ના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી સુરેન્દ્રનગરના જેસડા ગામનો હોવાનું જણવા મળ્યું છે. પાટણના સીમાડે આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં […]

Patan Kartik Temple આજે દર્શનાર્થીઓ માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલશે

Patan,તા.15  પાટણ શહેરના છત્ર પતેશ્વર મહાદેવ મંદિરમાં  બિરાજમાન કાર્તિકી સ્વામીનું  એક માત્ર મંદિર  આવેલ છે. જે કારતક સુદ પૂનમના દિવસે ફક્ત એક જ દિવસ માટે દર્શનાથીઓ માટે ખોલવામાં આવે છે. જેના દ્વાર  આજે કાર્તિકી પૂનમે ખોલવામાં આવતાં દર વર્ષે મેળા જેવો માહોલ સર્જાય છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે.  પાટણ સ્થિત રાજ્યનું એકમાત્ર કાર્તિકે સ્વામીનું […]

Gandhidhamમાંથી બાઈક ચોરી કરનાર પાટણનો શખ્સ ઝડપાયો

Gandhidham,તા,11 ગાંધીધામ અને આદિપુરનાં અલગ અલગ વિસ્તારમાંથી કુલ 6 બાઈક ચોરી કરનાર પાટણનાં શખ્સને પોલીસે ચોરી કરેલી ૬ બાઈક સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં બસ સ્ટેશન પાસે પાર્ક કરેલી બાઈક ચોરાઈ હતી. જે અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુના દાખલ થયો હતો. જે બનાવમાં પોલીસે ગાંધીધામ વિસ્તારમાંથી પાટણનાં ૩૨ વર્ષીય શખ્સ […]

Patan માં સ્કૂલના આચાર્યએ જ છઠ્ઠા ધોરણમાં ભણતી સગીરાની છેડતી કરી

Patan,તા.૨૨ પાટણમાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. પાટણના હારીજમાં આચાર્યએ બાળકી સાથે અડપલા કર્યાનો આરોપ છે. દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય પર ગંભીર આરોપ લાગ્યા છે. આચાર્ય પર છઠ્ઠા ધોરણમાં ભણતી બાળકીઓ પર અડપલાનો આરોપ છે. દીકરીઓએ કુટુંબીજનોને જાણ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે. તેના પગલે કુટુંબીજનોએ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. […]

Patan ફાયર બ્રિગેડના બધા કર્મચારીઓની રજા રદ, આકસ્મિક ઘટનાને પહોંચી વળવા નિર્ણય લેવાયો

Patan,તા.૧૯ પાટણ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન આકસ્મિક આગ જેવી ઘટનાને પહોંચી વળવા પાટણ ફાયર વિભાગ દ્વારા આગોતરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બગવાડામાં એક-એક ટીમ, સિદ્ધપુરમાં ચાર રસ્તા અને નગરપાલિકા વિસ્તારમાં શહેરમાં ત્રણ સ્થળોએ એલર્ટ મોડ પર રાખવામાં આવશે. તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. પાટણ ફાયર વિભાગના ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદીએ […]