Post Office Small Savings Schemes ઓમાં મોટા ફેરફારો આજથી લાગુ, મલ્ટીપલ એકાઉન્ટ પર સકંજો
Mumbai,તા.01 નાણા મંત્રાલયે વિવિધ નાની બચત યોજનાઓમાં અનિયમિત ખાતાંઓને નિયમિત બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં એક કરતાં વધુ ખાતાંઓ, એનએસએસ-87, સગીરો માટે પીપીએફ એકાઉન્ટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના સામેલ છે. નવી માર્ગદર્શિકાનું પાલન 1 ઓક્ટોબરથી અમલી બન્યું છે. પીપીએફમાં કર્યા આ સુધારાઓ નવી સુધારેલી માર્ગદર્શિકામાં છ મુખ્ય કેટેગરીમાં અનિયમિત ખાતાંઓને નિયમિત […]