CM નીતિશ કુમાર માટે તેમના દરવાજા ખુલ્લા છે અને જો તેઓ ઈચ્છે તો તેઓ સાથે આવી શકે છે,લાલુ પ્રસાદ

અમારી પાર્ટીમાં કોઈ ભ્રમણા નથી, પાર્ટી અને મુખ્યમંત્રીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે અમે એનડીએમાં છીએ અને એનડીએમાં જ રહીશું. Patna,તા.૨ આરજેડી સુપ્રીમો લાલુ યાદવના એક નિવેદનને લઈને બિહારના રાજકારણમાં ઉગ્ર યુદ્ધ ફાટી નીકળ્યું છે. લાલુએ કહ્યું છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે તેમના દરવાજા ખુલ્લા છે અને જો તેઓ ઈચ્છે તો તેઓ સાથે આવી શકે […]

Nitish, Chirag, RSS બાદ હવે Chandrababu Naidu મોદી સરકારનું ટેન્શન વધારતી કરી માગ

New Delhi,તા,10 દેશભરમાં રાજકીય પક્ષો અને અનેક સામાજિક સંગઠન જાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી રહ્યા છે.  બિહારમાં તો નીતીશ કુમાર જ્યારે આરજેડી સાથે સરકાર ચલાવી રહ્યા હતા તે સમયે જ તેમણે જાતિ આધારિત વસતી ગણતરી કરાવી દીધી હતી. ત્યારબાદથી તેઓ સમગ્ર દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત ગઠબંધનના […]