Baba Ramdevની પહેલ વિદર્ભ માટે ખૂબ જ મહત્વપૂર્ણ – ગડકરી

ગડકરીએ કહ્યું કે વિદર્ભમાં સંતરાના ખેડૂતોના ફળોની ગુણવત્તા અને ઉત્પાદનમાં સુધારો થયો છે અને ખેડૂતોને સારા ભાવ આપવા માટે પગલાં લેવામાં આવ્યા છે Nagpur,તા.૧૧ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ઉદ્ઘાટન સમયે કહ્યું કે આ પાર્ક વિદર્ભના ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે. ગડકરીએ કહ્યું કે વિદર્ભમાં સંતરાના ખેડૂતોના ફળોની ગુણવત્તા અને […]

રસ્તાની ખરાબ ડિઝાઈનના કારણે માર્ગ અકસ્માતો વધ્યા :Union Minister Gadkari

New Delhi,તા.7 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધતા જતા માર્ગ અકસ્માત અને જાનહાની માટે સિવીલ એન્જીનીયરો અને સલાહકારો દ્વારા તૈયાર કરાયેલી ખામીયુકત વિસ્તૃત પરિયોજના રિપોર્ટ (ડીપીઆર) અને માર્ગ ડિઝાઈનને જવાબદાર ઠેરવી છે. તેમણે ગઈકાલે ગ્લોબલ રોડ ઈન્ફ્રાટેક સમિટ એન્ડ એકસ્પો (જીઆરઆઈએસ)ને સંબોધન કરતા માર્ગ સુરક્ષા ઉપાયોમાં તત્કાલ સુધારાની જરૂરિયાત દર્શાવી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ […]

ટોલટેક્સમાંથી ટૂંક સમયમાં રાહત મળશે:Nitin Gadkari

New Delhi,તા.05 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલટેક્સથી પણ રાહત આપવા જઈ રહી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ટોલટેક્સને લઈને તમામની ફરિયાદનો ટૂંક સમયમાં અંત આવશે. મહત્વની વાત એ છે કે, સરકારે બજેટ 2025માં 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ […]

ખરાબરસ્તામાટે બિનજામીન પાત્ર ગુનો દાખલ થાય, કોન્ટ્રાકટરો-એન્જીનીયરો:Nitin Gadkari

New Delhi, તા. 17કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં રસ્તાની ખરાબ હાલતને ધ્યાનમાં રાખીને એવી ગંભીર ટકોર કરી છે કે ખરાબ રસ્તા માટે બિનજામીન પાત્ર ગુનો નોંધાવવા જોઇએ.  ભારતીય ઉદ્યોગ સંગઠનના કાર્યક્રમમાં સામેલ થયેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, માર્ગ દુર્ઘટના પાછળ મોટા ભાગે ક્ષતિયુકત ડીપીઆર અને ખરાબ રસ્તા હોય છે તેને […]

વાહનચાલકોને Toll Plazas માટે માસિક-વાર્ષિક પાસ મળશે:કેન્દ્રની વિચારણા

New Delhi,તા.16કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ ગઈકાલે જણાવ્યું હતું કે, સરકાર નેશનલ હાઈવે પર ખાનગી વાહનો માટે ટોલ સંગ્રહના બદલે માસિક અને વાર્ષિક પાસ શરૂ કરવા પર વિચારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કુલ વસુલીમાં ખાનગી વાહનોની ભાગીદારી માત્ર 26 ટકા છે, એટલે સરકારને કોઈ નુકસાન નહી થાય. ગડકરીએ એક કાર્યક્રમને […]

માર્ગ અકસ્માતમાં રૂા.1.50 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે:Nitin Gadkari

New Delhiતા.08 દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને ખાસ કરીને અકસ્માત બાદ ઝડપી યોગ્ય સારવાર નહી મળતા વધુ ઈજાગ્રસ્તો મૃત્યુ પામે છે અને સરકાર માર્ગની હાલતો સુધારવા અને જે રીતે અકસ્માત થાય છે તે પેટર્ન જાણીને તેની સંખ્યા ઘટે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે પણ હવે કેન્દ્ર સરકાર એ માર્ગ અકસ્માતમાં […]

ધારાસભ્ય સાથે રહેતા લોકોમાં શાળા-કોલેજો વહેંચવાનું બંધ કરો,Nitin Gadkari

Nagpur,તા.૩ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે શાળા, કોલેજ, આશ્રમ શાળા, ધારાસભ્યો અને ધારાસભ્યોની સાથે રહેતા લોકોને દાન આપવાનું બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં મંત્રી હતા ત્યારે તેમણે શાળાઓ, કોલેજો અને આશ્રમ શાળાઓનું પણ વિતરણ કર્યું હતું, પરંતુ તેમણે કહ્યું હતું કે બાળકોને સારું શિક્ષણ આપો, […]

હું મારો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરું છું,કેન્દ્રીય મંત્રી Nitin Gadkari

New Delhi,તા.૧૨ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં માર્ગ અકસ્માતમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં સુધારો કરવા માટે માનવ વર્તનમાં પરિવર્તન લાવવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે તેમણે પ્રથમ વખત રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમણે અકસ્માતોને ૫૦ ટકા ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું […]

આગામી પાંચ વર્ષમાં ભારત વૈશ્વિક ઓટો ઉદ્યોગનું નેતૃત્વ કરશે,Nitin Gadkari

New Delhi,તા.૧૧ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક સ્તરે નંબર વન સ્થાને પહોંચી જશે. તેમણે બે વર્ષમાં ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં ૯ ટકાનો ઘટાડો કરવાના તેમના મંત્રાલયના મહત્વાકાંક્ષી લક્ષ્યને પણ રેખાંકિત કર્યું. એમેઝોન સમભાવ સમિટમાં બોલતા, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીએ ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગના નોંધપાત્ર વિકાસની […]

Nagpur ખાતે યોજાયેલા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં: કેન્દ્રીય મંત્રીNitin Gadkari

Nagpur,તા.૨ રાજકારણએ ’અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર’ છે. જ્યાં દરેક વ્યક્તિ નાખુશ હોય છે. અને પોતાના હાલના પદ કરતાં ઊંચા પદ મેળવવાની ઈચ્છા રાખે છે.’ આ વાત બીજુ કોઈ નહી પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી છે. તેમનું માનવું છે કે, જીવનમાં સમસ્યાઓ ઘણાં પડકારો લઈને આવે છે. પરંતુ તેનો સામનો કરીને આગળ વધવું એ જ જીવન […]