ભાજપના જ કદાવર નેતાNitin Gadkari ના હેલિકોપ્ટરનું ચેકિંગ

Maharashtra,તા.13  મહારાષ્ટ્રના લાતૂરમાં મંગળવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની ચૂંટણી અધિકારીઓએ તપાસ કરી હતી. ગડકરી લાતૂરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા ત્યારે તેમની બેગ ચેક કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ પહેલાં શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેગની બે વખત તપાસ કરવામાં આવી હતી. ઠાકરેએ આ તપાસને લઈને પ્રશ્ન કર્યાં હતાં […]

‘જે રોડ પર પાન-મસાલા ખાઈને થૂંકે…’ Swachh Bharat Abhiyan માટે ગડકરીએ જણાવ્યો નવો પ્લાન

Maharashtra,તા,03 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સ્વચ્છ ભારત અભિયાન’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે ‘પાન-મસાલા ખાઈને રસ્તા પર થૂંકનાર લોકોની સાથે કેવો વ્યવહાર થવો જોઈએ. ગડકરીએ કહ્યું કે ‘રસ્તા પર થૂંકનાર લોકોના ફોટા પાડવા જોઈએ અને તેને અખબારોમાં પ્રકાશિત કરવા જોઈએ જેથી લોકો તેને જોઈ શકે. લોકો બીજા […]

‘હું ડિઝર્વ કરતો હોઈશ તો મને મળી જશે…’ PM પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે Gadkari નો ધડાકો

New Delhi,તા.27  કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ‘હું કંઈક બનવા માટે રાજકારણમાં આવ્યો નથી. આજે હું દિલથી બોલી રહ્યો છું કે મને કોઈ સમસ્યા નથી. મારી કોઈ મહત્વાકાંક્ષા નથી. જો હું પીએમ પદ માટે ડિઝર્વ કરતો હોઈશ તો તે મને […]

Gadkari એ તેમની સરકારના ચોથા કાર્યકાળની ગેરંટી ન હોવાની વાત કહી જે હવે ચર્ચાનો વિષય બની ગયો

Nagpur,તા,23 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે પણ કોઈ નિવેદન આપ છે ત્યારે તે ભારે ચર્ચામાં આવી જાય છે. તાજેતરમાં ગડકરીએ તેમની સરકારના ચોથા કાર્યકાળની ગેરંટી ન હોવાની વાત કહી જે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. રામદાસ આઠવલે સાથે કરી મજાક!  ખરેખર નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધ્યો હતો. જ્યાં તેમણે કેબિનેટ સહયોગી રામદાસ […]

ખરાબ કામ કરનારાઓને સિસ્ટમમાંથી કાઢી મુકવામાં આવશે, Nitin Gadkari

New Delhi,તા.૧૮ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેઓ એટલા માટે સમાચારમાં છે કારણ કે તેમણે મંચ પરથી જ અધિકારીઓને ઠપકો આપ્યો હતો.ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેની જાળવણી અંગે નારાજગી વ્યક્ત કરતા નીતિન ગડકરીએ મંચ પરથી અધિકારીઓને ઠપકો આપ્યો હતો. […]

petrol-diesel જ નહીં, હવે આ ઈંધણથી ચાલતી કાર રસ્તા પર દોડશે, કિંમત 25 રૂપિયે લિટર: ગડકરી

New Delhi,તા.17 નવી સરકારની રચના બાદ પ્રજાને અપેક્ષા હતી કે, કેન્દ્રીય બજેટમાં પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ આવરી લેવામાં આવે, જેથી તેના ભાવમાં ઘટાડો થાય. પરંતુ અપેક્ષા પર પાણી ફરી વળ્યું હતું. જો કે, પ્રજાને પરોક્ષ રીતે લાભ થાય તે હેતુ સાથે કેન્દ્ર સરકાર અન્ય માર્ગ શોધી રહી છે. હાલમાં જ પરિવહન મંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું […]

નાણામંત્રી દ્વારા Electric Vehicles પર સબસિડી આપવામાં આવે તેનાથી તેમને કોઈ સમસ્યા નથી,ગડકરી

New Delhi,તા.૧૦ હાલમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. જે લોકો અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલ કાર ચલાવતા હતા તેઓ હવે સરળતાથી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં, ભારત સરકાર પણ હવે સંપૂર્ણપણે ઈફજ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ૬૪માં […]

Electric Vehicle લેવાનું વિચારતા હોવ તો આટલું જાણી લેજો,ગડકરીએ કિંમતને લઈને નિવેદન

New Delhi,તા.09 ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. સરકાર પણ સતત આ વાહન પર પોતાનું ફોકસ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, આગામી બે વર્ષોમાં ઈલેક્ટ્રિક ગાડીઓની કિંમત પેટ્રોલ અને ડિઝલ કારની સમાન હશે. નીતિન ગડકરીએ 64th ACMA એન્યુઅલ […]

Maharashtra માં નીતિન ગડકરીને અપાઈ મોટી જવાબદારી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ભાજપના કદાવર નેતાઓ વિધાનસભા ચૂંટણીમાં પ્રચારમાં ભાગ લેવાના છે Maharashtra, તા.૭ મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી. જેના માટે પાર્ટી કેન્દ્રીય મંત્રીઓને પણ મેદાને ઉતારવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ભાજપના કદાવર નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં ભાગ લેવાના છે. […]

સ્ટીલની બનાવી હોત તો…’ Shivaji ની પ્રતિમા તૂટી પડવાથી ફસાયેલા ભાજપને ગડકરીની શીખામણ

New Delhi,તા.04 સિંધુદુર્ગમાં સ્થિત છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. ચૂંટણી પહેલા જ આ ઘટના ઘટવાથી સત્તાધારી ગઠબંધન NDA બેકફૂટ પર છે. આ વચ્ચે હવે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્ટીલની બનાવી હોત તો તે ક્યારેય ન તૂટી […]