NCERT માર્ચથી મે મહિનામાં વધુ ચાર ધોરણોનાં નવા પાઠય પુસ્તકો લાવશે
New Delhi તા.13 રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનસીઈઆરટી) એ નવા સત્રમાં આવનારી પાઠય પુસ્તકનું શેડયુલ જાહેર કર્યું છે. હજુ સુધી બાલવાટિકાની સાથે સાથે કલાસ 1-2-3 અને 6 ના નવા પાઠય પુસ્તક ગત સત્રમાં જ આવી ચુકયા છે અને 2025-26 માં ચાર વધુ ધોરણના નવા પાઠય પુસ્તકો તૈયાર કરાયા છે. એનસીઈઆરટીના ડાયરેકટર પ્રોફેસર દિનેશ […]