વધુ એક ટ્રેન દુર્ઘટના: West Bengal માં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

West Bengal,તા.24 પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે ખાલી માલગાડી ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હજુ આ દુર્ઘટનાનું  કારણ જાણી શકાયું નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનની અવરજવર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે પૂર્વોત્તર સરહદ રેલવે ઝોનના મુખ્ય […]