Jantri ના સૂચિત ભાવ વધારાની નીતિથી મધ્યમ વર્ગની હાલત કફોડી,મિલકતો હજુ મોંઘી થશે

Ahmedabad,તા.21 જંત્રીના સૂચિત ભાવ વધારાની નીતિ એછે કે, ખેડૂત મરો, મિલકત ખરીદનાર મરો, ડેવલપર્સ મરો પણ સરકારનું તરભાણું ભરો. જંત્રીના સૂચિત ભાવ વધારાથી મધ્યમવર્ગ જ નહીં, બાંધકામ ક્ષેત્ર અને અર્થતંત્રને મોટું નુકસાન થશે. એવી માંગ કરવામાં આવી છેકે, ગુજરાત સરકાર જંત્રીનો સૂચિત વધારો પરત લે. 12 વર્ષ સરકારની ઊંઘ ન ઊડી  વર્ષ 2011માં સરકારે જંત્રીનો […]

Gujaratમાં દિવાળી પહેલાં સુધારેલી જંત્રીનો અમલ થશે! સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવાની વિચારણા

Gandhinagar,તા.06  ગુજરાતમાં દિવાળી પૂર્વે સુધારેલી જંત્રીના દરનો અમલ કરવા તેમજ સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. શહેરોના વિકસિત વિસ્તારોમાં બજાર ભાવને ઘ્યાને લઈને વેલ્યુ ઝોન પ્રમાણે જંત્રીના નવા દર નક્કી કરાયા છે. જ્યારે વિકાસની ઓછી તક હશે તેવા વિસ્તારોમાં જંત્રીના દરોમાં ઘટાડો થવાની શક્યતા છે. નવા દર વર્ષ 2023માં લાગુ થયા […]