ગાંધીનગર ખાતેથી ‘New Cottage and Village Industries Policy-2024’નું વિમોચન

Gandhinagar,તા.૨૭ કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’નું વિમોચન-  જાહેરાત કરવામાં આવી છે. મંત્રી રાજપૂતે નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪ની વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં આ ક્ષેત્રે ૮.૭૫ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થયું, જેને આગામી સમયમાં […]