Mahakumbh માં એનસીપીના વરિષ્ઠ નેતાનું મોત, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક

Prayagraj,તા.૧૫ મહાકુંભ મેળામાં મંગળવારે શરદ જૂથના એનસીપી નેતા મહેશ કોઠેનું સ્નાન દરમિયાન નિધન થયું. શાહી સ્નાન દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો અને તેમનો ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું. ૬૦ વર્ષીય મહેશ કોઠે મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ ગયા હતા. જ્યાં સ્નાન દરમિયાન હાર્ટ એટેક આવી ગયો. તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ […]

NCPએ ગયા વર્ષે એપ્રિલમાં રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવ્યો હતો

Maharashtra,તા.૨૯ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા અજિત પવારે જાહેરાત કરી કે તેમની પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે, જેથી એનસીપીને રાષ્ટ્રીય પક્ષ તરીકે પુનઃસ્થાપિત કરી શકાય. રાષ્ટ્રીય રાજધાનીમાં એનસીપી કાર્યાલય ખાતે આયોજિત સન્માન સમારોહને સંબોધતા અજિત પવારે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું […]

NCP એ મહારાષ્ટ્ર ચૂંટણી માટે ૩૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી,અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે

Maharashtra,તા.૨૩ અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ બુધવારે ૨૦ નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ૩૮ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. જેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીથી, છગન ભુજબલ યેવલાથી અને દિલીપ વાલસે પાટીલ અંબેગાંવથી ચૂંટણી લડશે. આ પહેલા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ ૪૫ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. વિજય સુનિશ્ચિત કરવા માટે, સીએમ એકનાથ શિંદે […]

‘મારે મુખ્યમંત્રી બનવું છે પણ Deputy CMથી આગળ જ નથી વધી રહ્યો..’ કદાવર નેતાનું દર્દ છલકાયું

Maharashtra,તા,26 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના વડા અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પર ખુલીને વાત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન તેણે કહ્યું કે ‘હું મુખ્યમંત્રી બનવા માંગું છું, પરંતુ વારંવાર ડેપ્યુટી સીએમના પદ પર અટકી જાવ છું.’ આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ એટલે કે એનસીપી, ભારતીય જનતા […]

Nadda એ પક્ષમાં સામેલ કર્યો પણ જાહેરાત ન કરી

દિગ્ગજ નેતાની એન્ટ્રી પર ભાજપમાં કેમ ફસાયો પેચ? Maharashtra,તા,03  પૂર્વ રાજ્ય મંત્રી એકનાથ ખડસે NCP (શરદ પવાર) છોડીને ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, હું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયો છે પરંતુ મહારાષ્ટ્રના કેટલાક નેતાઓના વિરોધને કારણે આ અંગે કોઈ સાર્વજનિક જાહેરાત કરવામાં નથી આવી. ખડસેએ એવી પણ ચેતવણી આપી છે કે […]

NCPના નેતાઓ સાથે બેસતાં જ વૉમિટ જેવું થાય છે’ શિંદેના મંત્રીના નિવેદન પર વિવાદ

Maharashtra,તા.30 મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેનાના નેતા તાનાજી સાવંતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, ‘હું ક્યારેય એનસીપી સાથે જોડાયો નથી. આટલું જ નહિ તેમણે એમ પણ કહ્યું હતું કે NCP સાથે બેસી રહેવાથી જ મારા શરીરમાં વિચિત્ર હલચલ થવા લાગે છે.’ હવે એવું કહેવામાં આવી રહ્યું છે […]

NDAમાં ખટપટ! નારાજ ડે.સીએમ આજે સરકાર સામે કરશે દેખાવ? માર્ગો પર કરશે આંદોલન

Maharashtra,તા.29  NCP આજે સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાની જ શિંદે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તેનું કારણ પણ તેમણે જણાવ્યું છે, એનસીપીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાના મામલે પોતે એનસીપી રાજ્યભરમાં આંદોલન કરશે. સાથે જ એનસીપી પ્રમુખ અજિત પવારે પોતે પ્રતિમા પડવાની ઘટના પર રાજ્યની જનતાની માફી માગી હતી. દરમિયાન હવે અટકળો […]

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ Sharad Pawar કેન્દ્ર પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો

Maharashtra,તા.23 નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે ગુરુવારે કેન્દ્ર પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, શક્ય છે કે મારી ઈન્ફર્મેશન કાઢવા માટે મારી સિક્યોરિટી વધારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. કદાચ તેમને કોઈ જરૂરી જાણકારી જોઈએ. તેથી આ વ્યવસ્થા કરવામાં આવી હશે. પવારે કહ્યું, ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મને જણાવ્યું કે ત્રણ […]

‘મને મુખ્યમંત્રી બનાવ્યો હોત તો આખી NCP..’, શિન્દે-ફડણવીસ સામે Ajit Pawar નું દર્દ છલકાયું!

Maharastra,તા.08 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે એક મોટો દાવો કરતાં કહ્યું કે જો ભાજપ અને શિવસેનાએ મને મુખ્યમંત્રી પદની ઑફર કરી હોત તો આખી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ને પોતાની સાથે લઈ આવ્યો હોત. વર્તમાન મુખ્યમંત્રીની આત્મકથા  ‘યોદ્ધા કર્મયોગી – એકનાથ સંભાજી શિંદે’ના વિમોચન પ્રસંગે પવારે રમૂજી સ્વરમાં કહ્યું કે રાજકારણમાં […]

Maharashtra ની રાજનીતિમાં ઉથલપાથલ વચ્ચે શરદ પવારે મૂકી એવી શરત કે અજિત પવારનું વધી ગયું ટેન્શન

Maharashtra , તા.18 મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારની ઘર વાપસી નક્કી છે. જો કે શરદ પવારે સ્પષ્ટતા કરી દીધી છે કે અજિત પવારની પરિવારમાં વાપસી થઈ શકે છે પરંતુ શું પાર્ટીમાં વાપસી થશે કે નહીં તે માટે કેટલીક શરત છે. શરદ પવારે કહ્યું છે કે અજિત  પવારને ઘરમાં તો સ્થાન છે, પરંતુ પક્ષમાં તેની વાપસી થશે […]